________________
પ્રાયશ્ચિત્ત વગેરે કરતી વખતે પ્રાયશ્ચિત્ત કરનારનો આશય એ છે કે “મને દુઃખ ન થાય.” અહીં સુવું ન મૂત્ અને
સુરઉં રે મન મૂત્ ઈત્યાદિ વાક્યોમાં માફ અવ્યયનો અર્થ ધ્વંસ છે. તેમાં દુ:ખનો અન્વય(સંબંધ) છે. તે અન્વય ‘પોતાના(સ્વ) હેતુ-નિઝ-પ્રતિયોગિતા-નિરૂપકત્વ' સંબંધથી સમજાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવાથી તેની પુમર્થતા જેમ દુઃખના હેતુના નાશના ઉપાયની ઈચ્છાના વિષયરૂપે છે તેમ અહીં પણ ધ્વસમાં સાક્ષા દુ:ખનો સંબંધ નથી, પરંતુ દુઃખના હેતુને આશ્રયીને છે. આ અતિદેશ છે.
ટુવં માં મૂઠું અહીં માફ(મ)નો અર્થ ધ્વસ છે. એમાં દુઃખનો અન્વય “વહેતુનર્ણપ્રતિયોગિતાનિરૂપત્ન’ સંબંધથી છે. સ્વ-દુ:ખ, તેનો હેતુ પાપ; તેમાં રહેલી પ્રતિયોગિતાનો નિરૂપક પાપધ્વંસ, તેમાં તાદશનિરૂપકત્વ છે. સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વાત્મક સંબંધ ધ્વસમાં છે. તેથી તે સંબંધથી સ્વ-દુ:ખ ધ્વંસમાં છે. યદ્યપિ દુઃખનો અન્વય સ્વનિષ્ઠ પ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી ધ્વંસમાં થઈ શકે છે. સ્વનિષ્ઠ પ્રતિયોગિતાના બદલે સ્વતંતનિષ્ઠપ્રતિયોગિતાને આશ્રયીને દુઃખનો અન્વય કરવાની આવશ્યકતા નથી. પરંતુ પાપના પ્રાયશ્ચિત્ત સ્થળે પાપ થયેલું છે અને દુ:ખ તો ઉત્પન્ન થયેલું નથી. તેથી પ્રાયશ્ચિત્તથી અપ્રસિદ્ધ દુ:ખનો ધ્વંસ શક્ય નથી. દુઃખના