Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ દોરે છે, તે પુય પ્રતીક નિર્દક આત્મ પુરૂષાર્થીઓની ઉજજ્વલ જીવન રેખાઓ ગ્રન્થમાં પ્રતિબિંબિત કરી આવિષ્કાર કરાય છે. આ પ્રથા આજની નહિ બકે યુગોથી વહી આવે છે, સાચેજ ! આ પ્રથા અતુલિત ઉપકારક નીવડી છે અને નીવડે છે. પ્રાચીન મહાપુરૂષોના જીવન કથાનકે આજે મહાન ઉપકારક બની રહ્યા છે તે તે ઉપકારક પ્રથાને જ આભારી છે. ઇતર સાહિત્યના પ્રચાર કરતાં મહાન પુરૂષોના જીવનવૃત્તાતેથી ઘણું ઘણું શીખવાનું મલે છે અને તેજ સાહિત્ય શિષ્યોને સહકાર મેળવે છે. જે સાહિત્યના અવલોકનથી જડતા ન વ્યાપતાં ચેતનતાના ઓજસ્વી કિરણો પથરાતા હોય, વિલાસવિહારે, અમનચમને અને મનસ્વી મોજમજાની મસ્તી ન વધતાં, ઉદાસીનતા અને વિરક્તતા નવૃત થતી હોય; અધઃપતનની ઉન્માર્ગ અટપટી પ્રવૃત્તિઓને પરિત્યાગ થતાં, ઉન્નત અને આત્મવિકાશદશાનું ઉભાવન થતું હોય; આર્ય સિદ્ધાંતોની શ્રદ્ધા, આજ્ઞાપાલનતા અને પ્રચારણની પ્રીતિ અલ્પ ન થતાં, વજ લેપી મજબૂત બનતી હોય; જીવનની બેઅદબીએ, અને મલિનતાએ મન્દ પડતી હોય, ઉજજવલ ન્યાયમય જીવન જીવતાં શીખવાડતું હોય; તેજ સાહિત્ય એ સાચું સાહિત્ય હેઈ નિષ્ઠાણું પ્રજાને સચેતન બનાવે છે–અખંડ ઉત્સાહ સૂર પૂરે છે, નવબલ જગાવે છે અને સુને સહકાર તેજ સાહિત્ય મેળવે છે. આધુનિક દુષમકાલની દુન્ત છાયાથી જનતાની દયા પાત્રતા વધતી જ જાય છે, વ્યસનની બદીઓ મજબૂત મૂળ જમાવતીજ જાય છે. આ અવસ્થામાં મહાપુરૂષોના જીવન ચરિત્રો આશીર્વાદરૂપ કેમ ન મનાય ! મને માનવા કારણુ મલે છે કે, શું હું પ્રસ્તુતને ત્યાગી અપ્રાસંગિકમાં તે ચાલ્યો ગયો નથીને? નહિજ પ્રાપ્રસ્થાનના લેખકનું આ કર્તવ્ય છે કે, આજના ઘમંડી ઝંઝાવાતમાં મહાપુરૂષના જીવનચરિત્રો કેટલા અસાધારણ ઉપકારક છે, તે બતાવી આપવું

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 502