________________
વિનાદના પા
વિનોદના પત્ર..
[ એક મહારાય તરફથી આ પત્રો મળ્યા છે અને હવે પછી પણ તે મેાલતા રહેશે. આ પત્રમાળામાંના વિચારો જે હ્રદયમાંથી સ્ફુર્તિત થયા છે તે હૃદયને તેની સ્વચ્છતા, નિર્દોષતા, વેગમયતા માટે વાંચા જરૂર અભિનંદશે એવી અમેને આશા છે. અનેક જમાનાએ થયા સમાજ પરિવર્તન પામતી આવી છે. તેમાં ઇષ્ટ તત્ત્વ સાથે અનેક અનિ તત્ત્વાન્સડાઓ, દુર્ગુણ, પ્રથાઓ દાખલ થયેલ છે, તે તે અનેક તવાને રોધી કાઢી તેને શ્ર તેની બદલીમાં ઇષ્ટ તત્ત્વાને મૂક્વાની આવશ્યક્તા દરેક સુધારક સ્વીકારશે. આ પત્રમાળાના અમુક એક બે પત્ર પરથી તેના પર ચુકાદો (judgment) આપવાનું મેાકુફ રાખી આખી પત્રમાળા પૂરી થાય પછી પેાતાના સંપૂર્ણ ને પાદનિય આપવાનું રાખશે એમ દરેક વાચકને અર્ધ પ્રથમથી નિંતિ કરી એ છીએ તંત્રી. ] વસ્તુને તથા આ વિચારને પ્રાધાન્ય ખાપી છે અને જેટલું વિચારી શકાય તેટલું એકમેકના પત્રમાં મૂકી એે. વધુમાં આપા મિત્ર વર્ગમાં આવું કાઇ કાને વંચાવીએ તો તેમાં મને કંઇ વાંધો ન ટાયર
.
મુંબઇ તા. ૫-૭-૧૯૨ ૫.
ભાષશ્રી રમેશ, તારા પત્ર મળ્યા-આનંદ. આ પત્રમાં તને શું લખવું તે મને તો નથી સુઝતું. તારી અને યા તારા દબાણુને નમતું આપી આપણી સમાજ આગળ મારા કેટલાક વિચારા મારું મુકવા એ તારીક નહીં. એમાં તા કાઇનું કલ્યાણ કે નથી જોતા. ત્યારે સમાજને એક એવી પરિસ્થિતિમાં હું જોઈ રહ્યા છું કે માત્ર ભાષણા યા લખાણેાથી એનું કઇ વળે તેવું દેખાતુ નથી. સમાજની આ દશામાં તે એની પ્રગ તિના એકજ રસ્તો હાઈ શકે, અને તે શું તે તને તા મારે કહેવાપણું ન હેાય. તને નથી લાગતું કે એક વ્યવસ્થિત સામાજિક તેમજ ધાર્મિક ભળવાની આપણને ખાસ જરૂર હેાય ? ભાષણા અને લખાણે! તા ત્યારેજ દાય કે જ્યારે સમાજનું માનસ અને એની ખાંતરિક પરિસ્થિતિ ખરાબર ગાઢવા ગયાં હાય, અને જનતાની દરેક વ્યક્તિને વધુને વધુ પ્રગતિ માટે એક પ્રકારની જબરી તાલાવેલી લાગી ટાય.
હવે તો ન જ કહને કે બાવા સૂર અત્યારે ક દિશામાં કાઢી શકાય તેમ છે! કાંતો પથ્થર ઉપર પાણીની રાહે બધું એળે જાય યા એક જાતની ગાંઠી ઢંકા થાડા વખત થયી રહે. અને છેવટે બધ શાંત થઈ જાય. આવું કડક નજરે નિહાળી વ્યર્થ ખળતામાં વધુ હેાળા શાને કરવી ?
ભાઈ ! આ સ્થિતિમાં તો આપણે એટલું જ કરી શકીયે કે આપણા પત્ર વ્યવહારમાં આપણે આ
૧
આ વિચારના અમલ હું તે। આ પત્રથીજ કરીશ. તારી પાસે હવે પછીના પત્રમાં શું શું મૂકવા ધાર્ં હું તેના પ્રથમ તને થાડા ત્રણા ખ્યાલ અહીંજ આપી દૃા. પ્રથમ તે પ્રભુ મહાવીરથી કે અત્યાર સુધીના આપણા જૈન પ્રતિહાસના ટલાં પ્રિય મા અપ્રિય સત્યા તારવી શકાય તેટલાં તારી પાસે રજી કરી. ત્યાર ભાદ એ સહ્યા અત્યારની જનતાને શું શું કહી રહ્યા છે તે મારી દૃષ્ટિએ તારી પાસે મૂકીશ. આવી રીતે ભૂતકાળનું અવલોકન કર્યાં બાદ બાપ અત્યારની આપણી પરિસ્થિતિને વિચાર કરીશું. એ વિચારમાં સમાજ-જીવનનાં દરેક અંગાને સસ્થાન મળી રહેશે એતે મારે તને કહેવાતુ ન હેાય. આમ વર્તમાનને પણું તપાસ્યા બાદ બાવી સમાજના મા શા આદર્શે છે તે હું તારી પાસે મૂકીશ, અને એ મૂકતી વેળાએ મારે તને એ આદર્શને કેમ પઢોંચી શકીએ તેને માટે પણ કેટલીક બકર વાત કરવી પરશે. એ કરતાં તે એટલાજ માટે કે એ બધી વાતા પાછળ કાઈ સર્વ વ્યાપી બળવા માટેની એક
ખરી પ્રા તને ખારી. એને જોઇએ તા બળવા કહા યા સમાજ-જીવનનું નવેસરનું મંડાણ કયા. પરંતુ સાથે સાથે એમાં એટલું તેા હશેજ કે જીતી વસ્તુને તેડવા ખાતર તાઠવાના ઈરાદે નહિં થાય. પરંતુ એટલું જ કે ભૂતકાળની કેટલીએ સુંદર વસ્તુઓ કે જે અત્યારે કેવળ રૂઢીવાદ યા વ્યવહારને