________________
માનવ જીવનને ધાર્મિક આદર્શ
૨૪૦ આમ શિક્ષા માનનાર કે પારિતોષિક પ્રાપ્ત કરનાર આત્મિકગુણો પ્રગટ થતાં જાય છે એ તો આપણે ફુલચંદ છે, પણ પુલચંદમાં રહેલ સંવર રૂપ આમા જાણીએ છીએ કે બળ કરતાં કળ વાપરવાથી જલદી તે તેને સાક્ષી છે, આટલે સુધી વિચાર કરતાં વિદનો ઉપર વિજય મેળવી શકાય છે. સામાયિકની એટલે સંવમાં સ્થિર થતાં એટલે આનંદઘનજીના ક્રિયા કરતાં એ ક્રિયાને જેમ જેમ આપણે અર્થ શબ્દમાં અંતરાત્મા થતાં અર્થાત સમ્યકવી થતાં અને પછી ભાવ પ્રાપ્ત કરતા જઇએ તેમ તેમ વિદને સંસારમાં આવતાં દુઃખ સુખથી આપણે પર થઈએ સહજ દૂર થતાં જાય છે. એ વિદને દૂર થયાં કે છીએ. આપણને એમ લાગે છે કે સુખદુઃખ એ શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આગંતુક છે. અને આપણે તો સુખદુ:ખથી પર છીએ. સાધકને આ સિદ્ધિ પ્રગટ થઈ કે તુરતજ પોતાનામાં
આટલું થયા પછી સંવરરૂ૫ આત્મા ફુલચંદ જે સામો પ્રગટ થયાં, તે સામર્થો જગતના જીવને ઉપરથી દ્રષ્ટિ ખેંચી લઈ પરમાત્મા તરફ એટલે કે પ્રાપ્ત થાય એવી ભાવદશા ઉત્તમજીવન-ઉત્તમ સાધકને અંતરાત્મા પરમાત્મા તરફ પિતાના અંતર ચક્ષુથી દર્શન પ્રગટ થાય છે. કરવા ભાગ્યશાળી થાય છે. આત્મા અને પરમાત્માનો સવા નવ તો રાની | એવી ભાવના સંબંધ તે પારખે છે અને જેમ તે દેહાદિથી અલગ સાધકમાં જાગે છે એટલે Self-dedication-એટલે છે તેમ પરમાત્મા તરફ નિહાળતાં જાણી લે છે કે જનતાના કલ્યાણને માટે આત્મ-નિવેદન કરે છે તેને આત્મા કર્મદિથી પણ અલગ છે માટે એ કર્મી- આ આત્મનિવેદનનું નામ જ વિનિમય કહેવામાં દિથી અલગ થવાને પિતાના આત્મવીર્યને અવલંબી આવેલ છે. સામાયિકાદિ પ્રવૃતિઓ કરતો રહે છે, તેમ તેમ શ્રી મહાવીર સ્વામીએ સામાયિકના સાધન વડે પરમાત્મામાં પ્રગટ રહેલા અને પિતાનામાં ગુપ્ત રહેલા સિદ્ધિ પ્રાપ્ત કરી-વિનિમય કરતાં કહ્યું છે કે સામર્ચે વચ્ચે માર્ગમાં આવતાં વિદને દૂર કરી તે મનk #fમ | સર્વ જીવને મારા સમાન સામર્થો પ્રાપ્ત કરતું રહે છે. શ્રીમદ્ આનંદઘનજી બનાવું. ઉંચામાં ઉંચી સ્થિતિ જે મનુષ્ય પ્રાપ્ત કરી
શકે તે મેં કરી છે, તેવી જ સ્થિતિ જનતામાં હું “અતીન્દ્રીય ગુણગણમણિ આગરૂપે
પ્રગટાવું. એમ પરમાતમ ભાવ” આવી રીતે જેમ જેમ સામાયિકના સાધકને આટલા માટે આત્મા અને પરમાત્માની વચ્ચે લાભ દેખાતો જશે તેમ તેમ સામાયિકનું રહસ્ય રહેલાં વિદનેને દૂર કરવા બીજી પ્રવૃત્તિ કહ્યા પછી વિશેષ વિશેષ માલુમ પડતું રહેશે. તેનાં ભક્તમાં પ્રેમ ત્રાનું વિન જય દેખાડે છે.
જાગૃત થશે, અને આદર્શ ઉપર પ્રેમ કે ભકિત સામાયિકરૂપી પ્રવૃત્તિને ક્રિયામાં મૂકતાં ક્યાં ક્યાં થયાં એટલે સાધકમાં ઉત્તરોત્તર અધિક અધિક વિખે આવે છે એ પણ સામાયિકના વિધાનમાં ઉત્સાહ અને બળ વધશે. તથાપિ સામાયિકમાં ગણાવેલાં છે. સામાયિક સૂત્રમાં જણાવેલું છે કે આવતાં વિનેને દૂર કરવાને કંઈક થોડુંક કહેવાની ઇચ્છા બાર વિનો કાયાનાં, દશ વિધ વચનનાં અને દશ થાય છે. અને તે એ કે વિનો જ્યારે આપણું વિદો મનનાં છે. આ વિધિ કે દેન વિજય શરી- માર્ગમાં અડચણ કરતાં હોય તે આપણે એ બત્રીસ રને હું માનનારને ઘણો મુશ્કેલ છે પરંતુ અંતરાત્માને વિનેને જરા બાજુ પર રાખી આપણે આપણા કે શરીરમાં રહેલ સાક્ષી આત્માને, શરીર અને વચ- આદર્શોને વધારે સમજવાની કોશીશ કરવી અને એ નના દે તે શું પરંતુ મનના દશ દેષો ઉપર પણ સમજતાં સમજતાં એવાં Intuitions પ્રતિભાઓએ સામાયિકો સાધક વિજય મેળવે છે,
થી રહસ્ય પ્રગટ થશે એટલે એવું બળ આવશે કે જેમ જેમ સાધક એ દે ઉપર વિજય મેળ• આપણે વિદને સહેલાઈથી જય કરી શકીશું. વતા જાય છે તેમ તેમ સામાયિકના ફલરૂપ ગુણો
(અપૂર્ણ. )