Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 578
________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૮૯૪ રમી ચમકે છે. વિકાર-વમળે ચઢે છે. જાણે સાક્ષાત ભાઈ અને ભાભીના નેહે સ્વનિશ્ચયચુત કર્યા કદી ઈંદ્રાણીનું તેજ નહેાય! ગુફાનું અંતર ફાડી જાણે સા- સાંભળ્યા છે ? ક્ષાતુ જ્યોતિપુંજ હાર ન નીકળ્યો હોય! ધ્યાનમાં રાજુલને આ ખબર મળે છે, રાજુલ સતી હતી. ભંગ થઈ પાછળ જુએ છે ઈંદ્રાણીના રૂપને હસનાર પરણવું તે “નમ” ને એ એની નેમ હતી. નવ નવ રૂપમતિ સાધ્વીને દેખી તેનું ચિતડું ચળે છે. ભવનાં સ્નેહ બંધનથી બંધાએલી એ નેમ' ને માર્ગે જાય છે. તેમ” ને ભાઈ રહનેમી પણ “નેમ’ ના યાદવકુળ દિવાકર કષ્ણચંદ્ર નિર્મળ તેજે અરાજ- માર્ગે સંચરે છે–સાધુ બને છે, સંસારત્યાગી થઈ તાન્ધકારનો ધ્વંસ કરી સ્વબાહુ બળે પ્રકાશતા હતા. ગિરનારની ગુફામાં યોગી બની તપજ૫ કરે છે, રાજુલ તેમના પિતા વાસુદેવને સમુદ્રવિજય નામે ભાઈ વરસાદથી ભીનાં ચીર ગુફામાં આવી સુકવે છે. હતા. બને બાહુબળ અને તેજસ્વીતામાં સમાન હતા. સમુદ્રવિજયના પુત્ર નેમિકમાર હતા તે ગર્ભજ્ઞાની અને સાધુના સિંહાસન પરથી એકદમ અસાધુતામાં સંસારના સુખથી વિરકત હતા. કૃષ્ણચંદ્રની ઘણીયે અધઃપાત થાય છે. આત્મજ્ઞાનને દિપક હોલવાઈ જઈ ઈચ્છા છતાં તે સંસારના સુખમાં રાચતા ન હતા. મહાધકાર પ્રસરે છે. સરીયામ માર્ગ છોડી કાદવવાળી આખરે રૂખમિણું આદિ અષ્ટપટરાણી-ભાભીઓ ગલીમાં ગોથાં ખાય છે, વ્યભિચારીની જેમ અનિમિષ તેમને પરણવા સમજાવે છે. કઈક સફળતા પામે છે. નયને વસ્ત્રહીન સાથ્વીને નિહાળે છે. ધમધોકાર લગ્નની તૈયારીઓ થઈ રહી છે. વાસુદેવના મા અs અહા શું રૂ૫ને ભંડાર! ખરેખર બ્રહ્માના ઘણું ભાઈની, ભાવી જગદુદ્ધારકની લગ્નમાં શી મણા હાય ! જ ફળદ્રુપ ભેજાની એ કૃતિ ગણાય છે જાણે મૂર્તિ પાસેના રાજાની ૫માં રંભાને લજવનારી રાજલકમારી મંત સૌન્દર્ય, રતિને લજવનારી એની ચાલ, માખસાથે નેમિકુમારના વિવાહ થાય છે. શ્વસુરપક્ષ પણ ના પિંડ જેવું એનું કમળ શરીર ! જાણે પુષ્પધમેટા રાજાની જાનને યોગ્ય સત્કારની તૈયારી કરે છે. વાની પટ્ટરાણી મોક્ષનું સુખ તે આના ભાગમાં જ ભજન માટે હજારો પશુઓ ભેગાં કરે છે. જ્યારે જાન સમાઈ જાય. તપથી તપેલું એનું શરીર તપ્ત સુવરસ્તા પરથી પસાર થાય છે ત્યારે કમાર પશએનો શુંની જેમ અધિકતર પ્રકાશમાન જણાય છે. એની કરણ વનિ સાંભળે છે. કુસમ પર વાત થાય છે. સાથે જાલાપના પ્રસંગ મહાભાગાન જ મળ છે. રથીને પૂછે છે કે, “આ કરૂણ રૂદન કોનું છે”? લાવ, એ અસરાસમકાંતિ સાથે વાર્તાલાપને આનંદ “કુમાર ! આપની જાનને સત્કારવા માટે ઉત્તમ તો લઉં. સ્થિર નજરે રાજુલ તરફ જુએ છે. પણ ભજન સારૂ આ પશુઓ આણેલાં છે. પિતાનું મરણ સતી તે મુખ પણ ઉંચું કરતી નથી, આખરે થાકે નજીક જાણું તેઓ રૂદન કરે છે.” નિર્દોષ ભાવે છે. દષ્ટિ અપારદર્શક પત્થર પર અથડાઈને પાછા રથી બે. આવતા રશ્મિબિંબની જેમ અથડાઈને પાછી આવે છે, પ્રત્યાઘાત થાય છે, છતાં એ પ્રત્યાઘાત પ્રેમના થઇ રહ્યું, બાજી હાથથી ગઈ; કૃષ્ણ અને રૂખ- વિષયસુખના જુસ્સાને દાબી શકે એટલે શક્તિભણીનું ધાર્યું ધૂળમાં મળ્યું. મંત નથી. “મારે માટે આ નિર્દોષ છોને નાશ?' નહીં, “દેવિ ઉંચું તે નિહાળ-તુષાર્તની તૃષા તે નહીં, કદી જ ન બને. જે મારા લગ્નમાં હિંસા હોય છીપાવો. હદયના પ્રમજવરને સ્નેહદૃષ્ટિ શમન વિધિથી તે લગ્નના સુખને લાત મારું છું ” એમ કહી અલ. શાંત કરે; તિરસ્કાર કરી બળતાને માં બાળ; બળકાશે અને વસ્ત્રો તછ દઈ મહાભિનિષ્ક્રમણ કરે છે, તામાં ઘી કાં હેમ છો?” ખલાસ, અભાગી મટી કૃષ્ણાદિ તેને સમજાવે છે પણ આત્મજ્ઞાનથી સમજેલાને ભેગલુપ્ત થશે. અહા શે અધઃપાત ! કામદેવ તારી આ સમજણ શું કામની ? આત્મનિશ્ચયવાળાઓને બલીહારી! તે કોને નથી પાડયા ? ૪

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622