Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 581
________________ જી હાં . શ્રી અવતી સુકમાલ કાવ્ય णमो पासजिणंदस्ख ॥ શ્રી અવંતી સુકમાલ કાવ્ય. કાવ્યનો સાર, નહી. સંમતિ વગર ગુરૂજી સંયમ દે નહી. ટૂંકમાં અવંતી સુકમારની વાર્તા છે, પણ વર્ષ પૂર્વેની. લાભાલાભને ખ્યાલ કરી વેશ પરિધાન ને કેશલંચન જ્યારે અવંતી ભારતનું ભૂષણ અને આર્ય દેશનું અગ્રણી કર્યું. રમાએાએ ધણે વિના પણ વૃથા. જ્યાં વૃક્ષ હતું ત્યારે તે ભૂમિને ઘણાં પૂણ્યશ્લેક મહાપુરૂષ અલં- ત્યાંજ તેની છાયા એ ન્યાયે જ્યાં કંવર ત્યાંજ તેની કત કરી ગયા છે. તેમાં આ એક છે. સુકમારના સહચારિણીઓ જોઈએ એમ દલીલથી સર્વને નિરૂત્તર પિતા પરલોકમાં હતા. ભદ્રામાતા ગૃહકાર્ય સંભાળતી. કર્યા. સમજુ માતાએ સંમતિ દીધી. સૂરિએ સર્વની કુમાર તે ગગનને સ્પર્શતા સુખસદમાં સપ્તમી ભૂમિકે સાક્ષીએ કુંવરને દીક્ષા દીધી. માતાએ આશિસ દીધી. સુરસુન્દરીઓ સાથેય રૂપગુણમાં હરિફાઈ કરે તેવી બત્રિશ ટૂંક સમયમાં કુંવરે ગુરૂજી પાસે અનશનની ઇચ્છા રમાઓ સાથે વિલસતા હતા. નહતી હેમને ખબર બતાવી. ગુરૂની અનુજ્ઞાથી કંકારમય પ્રદેશ પર ઉપાનજગતું કે તેના દુઃખોની. રહીત સુકોમળ પાદથી પ્રયાણ કર્યું. વહેતી શોણીતએક વેલા આર્ય સુહસ્તિસૂરિ વિચરતાં ઉધાનમાં ધારાને અવગણી સ્મશાનભૂમિએ આવ્યા. ધ્યાનમમ આવ્યાં. શિષ્યોને આવાસમાણ માટે નગરમાંમોકલ્યાં. થયા. નિશા સમયે સપરિવાર સુધાતુર પૂર્વરિણી એક ભક્તિમતી ભદ્રાએ વાહનોની શાલા સમર્પ. આ શાલા જમ્મુકી ત્યાં આવી. દેહભક્ષણ શરૂ કર્યું. પણ ધન્ય મહેલની સમીપ હતી. બ્રહ્મૌજસથી ઝળકતા મુનિવરો ધન્ય છે મુનિની વીરતાને. એક તસુ પણ ન ડગે. ત્યાં વસ્યા. દિવસનાં આવશ્યકો પૂરાં કરી રજનીએ સ્વ શુભ ધ્યાનમાં લીન થઈ પ્રભાત પહેલાં જ સાધ્ય સાધ્યું, ધ્યાય શરૂ કર્યો. સૂરિજી જે અધ્યયન ભણતાં હતાં તેમાં પ્રાતઃકાલે નારીગણ સૂરિને વંદન કરી નવદીક્ષિત કુમારની શોધમાં ચાલ્યું. ઉપરથી સૂરિએ કહ્યું કે નલિની ગુલ્મ વિમાનનાં વર્ણને આવ્યાં. આ શબ્દો સુરવિમાનમાં ગમન કર્યું હતું. ધ્રાસ્કો પડે. સ્ત્રીઓ ને વિલાસી કુમારના કર્ણપટ પર પડયાં. વાસના ત્યાગી. કુમાર માતા ખૂબ રાયાં. સ્મશાન જઈ પ્રક્રિયા કરી વૈરાઉઠશે. ગવાક્ષેથી સર્વ સૂછ્યું, તનમન વચનની એકાગ્ર યુવાસિત હૃદયે સૂરિજી પાસે માતાજીએ વધુ તાથી પૂર્વભવસ્મૃતિ થઇ. નિહાળ્યું કે તેજ સ્થાનને સાથે દીક્ષા ગ્રહી. ફક્ત એક ગર્ભવતી વધુને કુલવૃદ્ધિને પિતે ભક્તા હતા. મનુજમુખ અલ્પ ભાસ્યાં. વીર માટે ગૃહમાં રાખી. શુદ્ધ સંયમ પાળી અનુક્રમે અનહતે. નિશ્ચય કર્યો કે કોઈ પણ ઉપાયે ફરી લેવાં. આ શન આદરી દિવ્ય સુખના ભકતા થયાં, ગર્ભવતીના સુખ ત્યજ્યાં. સૂરિ પાસે ગયો. સત્ય કહ્યું. સાધ્ય જણાવ્યું. સાધન પૂછ્યું. સૂરિજીએ અદ્વિતીય સાધન બતાવ્યું તે સુતે કુલને દીપાવ્યું. સુકુમારના નિર્વાણુ સ્થળમાં એક સંયમ. સંયમથી દરેક મહાત્વાકાંક્ષાઓ યાવત્ મુક્તિ ભવ્ય જિનાલય બાંધ્યું. અવંતી પાર્શ્વની પ્રતિમા સ્થાપી. આજે પણ તે મંદિર દર્શનીય અને ભવ્યને મોક્ષદ છે પણ પ્રાપ્ત થાય છે. તો આ સુર સુખો કેમ ઈછયાં. આ વીરને લીધેજ વસુંધરા બહુરના છે. જીવનને કુંવર સમજતો હતો પણ ઈરછા ન ત્યજી શક્યો. પલટ તે આ. અસ્તુ. સૂરિએ કહ્યું કે પરિવારની અનુના લાવે પછી દીક્ષા દઉં. કુમાર માતા પાસે ગયે. અતિ સત્ય કહ્યું. તા. ૧૪-૭-૨૮ નલીન. અભિલાષા પ્રકટ કરી પણ માતાનું હૃદય હા કેમ કહી (ઓધવજી દેશે કહેજે શ્યામને-રાગ). શકે ઠ કુમાર જરા દૂર હોય તે જે માતાનું હૃદય ધડ- ઉજ્જયિનીમાં વસતા બહુ પુણ્યવંતજો. કતું તે પ્રિય પુત્રના નિત્યના વિધાગનું સ્વમ પણ કેમ ભદ્રાને પુત્ર અવંતી સુકમાલ જે. સહી શકે ? કુમારે ધાર્યું કે સંયમ વગર સાધ્ય સધાય ૨૫ અને વળી ગુણને એ ભંડાર જે. સર કરી છે. નિર" ર૭ જે

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622