Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 621
________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એંડનું ( વિશાળ કાર્યક્ષેત્ર ૧ સદરહુ બાર્ડ નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય તેમને ઑલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલક, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂષેની હરીફાઈની ધામિક પરીક્ષા દરવર્ષે ડિસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામો દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરે અને સહાયક મેમ્બરની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમ મોકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. -: મેઅર માટે :લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એક વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાની છે. ૨૦ પાયધુની, એન. સેક્રેટરીઓ, . મુંબઈ ૩, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારા સાના ઓનરેબલ મેમ્બરો, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલે, કર્નલ, મેજર, કેપટને, નામદાર લેટ વાઈસરાયના લેટ એનરરી એ. ડી. સી, પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થોમાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–વર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાતી . ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વી વીકારને તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને • લાભ લેવા અમારી ખાસ લામણું છે. આ દવા વાપરવામાં કઈપણ જાતની પરેજીની જરૂર નથી. , ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દેશ. ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકોટ-કાઠીયાવાડ,

Loading...

Page Navigation
1 ... 619 620 621 622