Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 587
________________ સુરતના પ્રતિમા લેખો ४६७ છે વિશ્વ બાજી બધી મહરાજની; શાર્દૂલ વિક્રીડિત () મંદાક્રાંતા. ફેલાઈ રહેલી દશ દિશની મહીં, વૈરાગ્યે રક્ત થઈને જનન સહીત એ નારીંગણુ ઘેર આવે, અમૂલ્ય આયુષ્ય બધું જતું વહી. રાખીને ગર્ભવંતી કુલવધુ ગૃહમાં કુલની વૃદ્ધિ માટે; ઐહિક ઇચ્છા પરિતપ્તિની મહીં, સૂરિજી પાસ જઈને સુખદ મહાવ્રતો લઈ અને શુદ્ધ પાલે, માતાપિતા ને સુત કામિનીના; અન્ત અનશન કરીને સુરસુખ અલાં પામીયાં નિત્ય માટે. સંબંધ સૌ અભ્રસમૂહ જેવા, રે સ્વમપ્રાપિતસુખનૌ જેમ. ગર્ભવતી સતીના સુતે રાખ્યું કુલનું નામ અચિંત્ય રીતે જ થતાં અદશ્ય, મંદિર બાંધ્યું અણુમાં, જ્યાં થયું મુનિ નિર્વાણુ. અશાશ્વત સુખની શોધમાંહી; કુમતિ દૂરકર સ્થાપીયાં, ત્રિભુવન પતિ પરમેશ; આયુ બધું વ્યર્થ કરે વિતાવી, સુરનર-નલીન-પૂજ્ય ત્યાં, શ્રી શ્રી અવંતી પાર્વ. “નલીનું.’ સુંદરલાલ અંબાલાલ કાપડીઆ બી. એ. અમદાવાદ, સુરતના પ્રતિમા લેખો તૈયાર કરનાર છે ૧ ર, ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, *રા. ઉતમચંદ ડાહ્યાભાઈ તથા રા નાનુભાઈ નેમચંદ, સુરત સૈયદપુરામાં આવેલું ચંદ્રપ્રભાનું દેરાસર-તેના ધાતુ પ્રતિમા લેખ. [ ટુક ઇતિહાસ-આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની લાકડાના કાતર કામની રચના છે તથા અષ્ટપદ-મેરૂ પર્વત વિગેરેની પણ રચના છે તે બહુ જોવા લાયક છે. પ્રાચીન છે. ચિત્ર કામ ઘણું સુંદર છે. એને હાલમાં પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે. એ દેરાસરમાં ભેંયરું છે. તેમાં પણ અલૌકિક સરના પુનરોદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. મૃતિઓ છે. આ દેરાસર ઘણું પુરાણુ વખતનું છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહસ્થો એ બાબત એ દેરાસરની આસપાસના મહોલ્લામાં અગાઉ શ્રાવ- ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ કોની વરતી ઘણા મોટા પ્રમાણમાં હતી. પરંતુ હા સરિની પાદુકા છે. તે પણ ઘણી પ્રામાવિક અને પ્રાલમાં ફકત બે ચાર શ્રાવકનાં ધરો છે. પ્રથમ વસ્તી ચીન છે. તે પાદુકાની દેરીને પણ જીર્ણોદ્ધાર કરવાની સારી હોવાને લીધે પણ લોકો પૂજા કરતા હતા. ખાસ આવશ્યકતા છે. જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની પરંતુ હાલમાં વસ્તી ઓછી હોવાને લીધે એકાદ ઘર આસપાસ થઈ ગયા. એમના વખતના લેખે આ લેખમાં સિવાય કોઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ ઉતાવેલા છે. આ દેરાસરમાં સુરતના જ દરવર્ષે વડાચોટા, ખબુતર ખાનાના રહીશ શેઠ ચુનીલાલ પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંશુરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદ મળ્યાં પછી ચત્ર પરિપાટી યાને જુહાર કરવા સારૂ પુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરોમાંનું ખાતાનાં બે ચાર મકાને પણ છે ને તેની ભાડાની આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરો પડતો કામ, ચિત્ર કામ, પટ વિગેરે ખાસ જોવા જેવાં છે. નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંતે તથા જુદી જુદી જણાવેલી રચનાઓના પુનરોદ્ધારને માટે તેમજ દેરા- કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે.]

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622