Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 591
________________ સુરતના પ્રતિમા લેખે ૪૭૧ ષિતં શ્રી વૃદ્ધ તપાગચ્છાધિરાજ. ભ. શ્રી વૃદ્ધ શ્રી શ્રી વિજયપ્રભસૂરિશ્વર પટ્ટ પ્રભાકર ભટ્ટારક સાગરસૂરિ રાયે એ શ્રી છનચંદ્ર-ભિ. શુભ સસ્તુ થી ૫ શ્રી શ્રી જ્ઞાનવિમલ સૂરિશ્વર પાકે (મથાળે ૨૪ તીર્થંકરનાં બિંબ કોતરેલાં છે વચમાં નમઃ પ્રતિષ્ઠિત ભ. શ્રી. ૫ શ્રી ભાગ્યસાગર સસરણને ઘાટ છે સઉથી નીચે સિદ્ધ ચક્રને સૂરિભિઃ શ્રી. આકાર કોતરેલે છે જમણી બાજુના પાસા પર વીસ (જ્ઞાનવિમલ મુરિની પાદુકા તથા દેરી-સ્થભ-સ્તુપ. પગલાં કતરેલાં છે (ચાર ચારની હારમાં) પગલાની દેરાસરના બહારના ભાગમાં એરડીમાં છે.) નીચેના ભાગમાં એક હાથી કોતરેલો છે અને તેની બાજુમાં પગલાં છે.) આ દેરાને તાકીદે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. (ભેંયરામાં પાદુકા.) આ પાદુકા ઉપરથી એમ લાગે છે કે જ્ઞાનવિમ લસૂરિ. ૧૭૮૨ માં કાલ કરી ગયા હોવા જોઈએ. સંવત ૧૮૩૩ વર્ષ માઘ સુદિ ૫ દિને બુધ તેમના ગુરૂ વિજયપ્રભસૂરિ થઈ ગયા. અને તેમના વાર સહ સકલ પં. તપસ ધન સ્થિતિ વસત પાર્થ. શિષ્યમાં અથવા અનુયાયીમાં સોભાગ્યસાગર સૂરિ વિનીતવિજયગણિ તપચરણારવિંદ મધુકર પં. દેવ થઈ ગયા. વિજયગણિ પાદુકા પ્રતિષ્ઠિતા. ચ. પં. ઉતમવિજય ગણિના શ્રી સુરતિબંદીરે. આ દેરાસરમાં સં. ૧૮૧૫ ની ધણી પ્રતિમાઓ જોવામાં આવે છે તેમજ જ્ઞાનવિમલસૂરિના વખતની એક પાદુકામાં બે પાદુકા છે. તથા વિજયદાન સૂરિના વખતની તથા ઉદયસાગરના સંવત ૧૮૩૩ મહા સુદિ ૫ બુધે શ્રી વિનય વખતની પ્રતિમાઓ પણું ઘણું છે. વિજય ગણિના પાદુકા પ્રતિષ્ઠિતા શ્રી સુરતી બં એ ઉપરાંત આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના દિરે પુનઃ નવીકૃતા. છે તેને સારૂ ચેમુખે-ચાર પ્રતિમાઓ એકી સાથે મહેપાધ્યાય શ્રીસુમતિ વિજય ગણિનાં જેલી લગભગ બે ડઝન છે તથા મેરૂ પર્વત અથવા પાદુકા પ્રતિ. પં. ઉતમવિયે, બીજી પર્વત ઉપર પ્રતિમાઓ મુખે છે-એવી ચાર આરસની પ્રતિમા. પ્રતિમાઓ છે તથા હેડી આકારની ધાતુની ચી જેના વચલા ભાગમાં પ્રતિમાઓ છે એવી પણ પ્રતિ| (યરામાં આરનાથ ભગવાનની પાષાણુની માઓ છે. આરસની-પ્રતિમા) સંવત ૧૮૨૨ વર્ષ વૈશાખ સુદિ ૧૩ ગુરે એ સવાલ જ્ઞાતિય વૃદ્ધ શાખાયાં શા. (સુરત જીલ્લાના ગામ આરપાડનું શાંતિનાથજીનું સુત શા. મોતીચંદ કેન ૧૮ શ્રી અરનાથબિંબ કારા દેરાસર) સંવત ૧૫૭૧ વર્ષે ઓસવંસ શ્રી ચરોલિઆ પિર્ત પ્રતિષ્ઠાપિત ચ. શ્રી સાગર ગણે શ્રી ગોત્ર સં, સૂરા પુત્ર શાહ સારંગ ભાર્યા સારંગદે પુત્ર સા. સહજપાલ ભાત સા. પારસ શાહ સહજપાલ પૂન્ય સાગરસૂરિભિઃ શ્રેય સેતુ શુભ. ભાર્યા ધનાઈ સકુટુંબ યુનેન શ્રી આદિનાથ બિંબ પાદુકા, કારિત ઉકેશગ છે શ્રી સિદ્ધસૂરિ પ્રતિષ્ઠિત સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૬૪૭ શ્રી ભટ્ટારક શ્રી રસ્તુ.

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622