Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 593
________________ રામ બદામીને અભિપ્રાય ४७३ માં ઝઘડે ઉડે તે પ્રથમ તે બાબતમાં દરબારશ્રીને રહે. તે તેવા આપણને અરૂચિકર હુકમ બાબત દરઅરજ કરવાની કલમ તરફ વધે લેવામાં આવે છે. બારશ્રીને પ્રથમ જાણ કરવી તેમાં હું કાંઈ બેઠું સમ ૮. સાઠ હજાર રૂપિયાને આંકડે ભારે તે છે. જતો નથી. આમ કરવાથી દરબારશ્રીને પિતાને મેળે પણ જ્યારે આપણે એક બાજુ યાત્રા ત્યાગને પ્રસંગ સચવીવવાથી એક પ્રકારે સારી લાગણી રહે અને એક મુકીએ અને એક બાજુ રૂપીયાની રકમ મુકીએ અને બીજાને એખલાસ મજબુત થાય. આગળ એકદમ પછી વિચાર કરીએ તે આપણે તે વખતે વાણીયા દોડી જવાથી નાહક વિમનસ્ય વધે. આપણા સામાન્ય વીધાને દુર મુકવાજ લલચાઈશું. આપણા ધર્મના મને વ્યવહારમાં પણ આપણે દાવો કરતાં પહેલાં જે કે રથને વધારે કીમતીજ ગણીશું. કાયદામાં નેટીસ આપવાની જરૂર ન હોય તે પણ સમાધાની ન થઇ હતું અને નામદાર સરકાર પાસે નેટીસ સામા પક્ષને આપીએ છીએ અને ઘણી વખતે તેથી પણ રંટ નીકાલ આવી જાય છે. બ્રીટીશરથી ફેંસલો લેતે તે કેટલી રકમ મુકાતે તેને કંઈ ખ્યાલ આપણે કરી શકીએ તેમ નથી. ગણત્રી જે રૂ૫માં જ્યની સામે જે કોઈ દાવો કરવાનું હોય છે તે તે કરવા ધારે તે રૂપમાં થઈ શકે. માટે એ રૂપીયાની બાબતમાં આગળથી સેક્રેટરી એફ એટને કે બીજા રકમ બાબતને ઘુટડો કડ લાગે તે પણ રોગને ગ્ય અધીકારીને નોટીસ આપવાને કાયદે છે. દરબાનાશ કરનાર છે, એમ માનીને ખુશીથી પી જ. રશ્રીને અરજ કરવાનું જે કરારમાં જણાવેલું છે તે એક કારણુ બીજી મીઠી દવા મળવાનાં કાંઈ ચિહ જણાતાં પ્રકારની દાવો કરતાં પહેલાંની નેટીસ ગણીએ તે ચાલે. ન હતાં. - ૧૦. આ બાબતમાં મેં ઉપર જણાવ્યું તેમ વિશેષ ૯. દરબારશ્રીને પ્રથમ અરજ કરવાની બાબત હું ચર્ચા કરવી તે ઠીક નથી. ઉપરના બે મુદ્દા ઉપર આકાંઈ બહુ મહત્વની ગણતું નથી. કેટલીક વખતે એમ પણી સમાજમાં વિશેષ ચર્ચા થાય છે તેથી એ સબંબને છે કે રાજ્યના અધીકારીએ મતિદોષથી કે બીજા ધમાં મેં થોડુંક કહ્યું છે. હવે આ કરાર બાબત હું કારણે કેટલાક હુકમે કાઢે કે જે આપણુને નચે. તેવા વીશેષ કહેવા ઈચ્છતા નથી. મારી ઇચ્છા એટલી જ છે હુકમો સામે એકદમ બ્રીટીશકોર્ટમાં જવાને અધે તેવા કે પાલીતાણાનેરશ અને જૈન સમાજના-સબંધ આ હુકમ રદ કરાવવા કે તેમાં ફેરફાર કરાવવા દરબારશ્રીને કરારથી નવા સ્વરૂપમાં જોડાવે છે અને તેથી એકમેપ્રથમ અરજ કરવામાં આવે અને ખરી વસ્તુથીતી કના પ્રેમની લાગણી વિકાસ પામી છે, તે લાગણી અને પર તેમનું ધ્યાન ખેંચવામાં આવે છે તેઓ પોતે તેમ પક્ષોને પક્ષોના ભવિષ્યના પ્રેમાળ વર્તનથી વધારેને વધારે દીપતી કરવા માટે પગલાં લઈ શકે અને આપણને આગળ રહી અને તવા પાલાતાણાનરા જન સ રહો અને તેથી પાલીતાણાનરેશ જૈન સમાજને પિતાને બીટીશ કોર્ટમાં જવાની તકલીફ ન પડે અને પૈસાને કરા ૧ અન જન સમાજ પાલીતાણાનરેશન પાતાના ય પણ નાહક ન થાય. દરેક હુકમો નીકળે છે તેની કરી લે, અને પરસ્પરની ભિન્નતા દુર થઈ કાયમની દરબારશ્રીને હંમેશાં જાણું હોય એમ માનવાનું નથી. અhતા થા, રીસન દેવ એ ઈછા પાર પાડ. એતે જુદાં જુદાં ખાતાનું કામ જુદાં જુદાં ખાતાં કરતા સુરચંદ ૫, બદામી.

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622