Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 605
________________ વિવિધ ધ ૪૮૫ રાજમલ ભગવાનદાસ શાહ-રહેવાસી (સિંધ) છેવટે જણાવ્યા મુજબ ઉક્ત યુનિવર્સીટીના પ્રો. વાઇસ હાલના–એમને સંસ્થાના પ્રચારકાર્ય અને સુકૃત ભંડાર ચાન્સેલર આચાર્ય આણંદશંકર બાપુભાઈ ધ્રુવની તા. ફંડ ખાતાના અંગે ઉપદેશક તરીકે નિમવામાં આવ્યા પમી જુલાઈ ૧૯૨૮ના દિને મુલાકાત લેવામાં આવી છે અને હાલ તેઓ મારવાડ વિભાગમાં પ્રયાસ કરી હતી. આ મુલાકાત આપવા તેઓશ્રી રા. મકનજી જે. રહ્યા છે. મહેતાની ચેમ્બરમાં આપણી ગોઠવણ પ્રમાણે આવ્યા કરસનદાસ વનમાલીદાસ શાહ-ને હાલ હતા અને તે વખતે સંસ્થા તરફથી ચર્ચા કરવા અગાદક્ષિણ વિભાગમાં મેલવામાં આવ્યા છે જેઓ તે ઉથી કમિટીના કેટલાક સભ્યને હાજરી આપવા વિનંતિ વિભાગમાં સંસ્થાનું પ્રચાર કાર્ય અને સુકૃત ભંડારકું કરવામાં આવી હતી. હાજર રહેલાઓમાં ર. મકનજી ડનું કાર્ય કરે છે. હાલ તેઓ પૂનામાં ઉત્સાહથી જે, મહેતા, રા. ચિનુભાઈ લાલભાઇ શેઠ, રા. મેહનકાર્ય કરે છે. • લાલ, બી. ઝવેરી, રા. મોતીચંદ, મિ. કાપડીઆ, રા. વાડીલાલ સાંકલચંદ શાહ-ઉત્તર વિભાગ ઉમેદચંદ ડી. બારડી વગેરે હતા કેટલીક શંકાઓ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને પિતાની ઉમ્મર ઉમર વગેરે જે ઉક્ત પત્રમાં દર્શાવવામાં આવેલ છે તે તેમજ થએલી છતાં વ્યાખ્યાન શકિતથી લોકોમાં સારો ઉત્સાહ રેડી રહ્યા છે. સુકૃત ભંડારકુંડ અને પ્રચારકાર્ય સારા અન્ય બાબતોની રૂબરૂ પુષ્કળ ચર્ચા થઈ હતી અને પ્રમાણમાં કરે છે, જે નિર્ણય કરવામાં આવ્યા હતા તે સંબંધી રા. ૪, “યાયાવતાર-મુંબઈ યુનિવર્સીટીએ સદરહુ આનંદશંકર બાપુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે યુનિવગ્રન્થને સામાન્ય general અભ્યાસક્રમમાં ચાલુ સા. સટી તરફથી ખુલાસાવાર પત્ર લખી મોકલવામાં લમાં પાઠ્ય પુસ્તક તરીકે સ્વીકારેલ હોઈ યુનિવર્સીટીના આવશે. આ પત્ર આવી ગએથી અમે માનીએ છીએ કે આ પ્રશ્નને છેવટનો નિર્ણય થઈ જશે. અભ્યાસક્રમની ચાલુ પદ્ધતિ સર તે પુસ્તક વિવેચન વિગેરે સાથે તૈયાર કરવાનું અતિ જરૂરનું હોવાનું હોવાથી ૬. બાળજન્મ અને મરણ પ્રમાણ–આ સાંગલીની વિલિંગ્ડન કૅલેજના પ્રોફેસર પી, એલ. બાબતમાં શ્રી ગધારી વિશા શ્રીમાળી જૈન દવાખાના વધે આ પુસ્તકનું વિવેચન આદિ કાર્ય વિના બદલે તરફથી પ્રતિ વર્ષ મુંબઈ મ્યુનિસીપાલીટીના આરોગ્ય સંરક્ષણ ખાતા તરફથી જન્મ અને બાળ મરણના તૈયાર કરી આપવા ઉદારતા દર્શાવી, રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી કે જેઓ આ સંસ્થાના રે, જ, સેક્રેટરી આંકડાઓ માંગવામાં આવતા હતા. ચાલુ વર્ષ માટે હતા અને જેઓ એક ખરા સાહિત્ય પ્રેમી છે તેમની સ્થાનિક મ્યુનિસિપાલીટી તરફથી તેમ નહિં કરવામાં મારફતે સંસ્થાને સુચના કરવામાં આવતાં x x સદરહુ આવે એ પત્રથી જવાબ વાળવામાં આવ્યો હતો પુસ્તક જરૂરી અને યોગ્ય પદ્ધતિસર છપાવી પ્રકટ કરવાનું જે પત્ર તેમના દવાખાનાના) સં. ૧૯૮૩ના રિપોર્ટમાં સંસ્થાની કમિટીએ કરાવ્યું છે. આ પુસ્તક હાલ પ્રેસમાં પ્રકટ કરવામાં આવે છે. આ બાબતમાં ઘટતું કરી જ હોઈ તુરતજ પ્રસિદ્ધ થશે. પ્ર. પી. એલ. વૈધની બાળજન્મ અને મરણના આંકડાઓ મેળવવા માટે આ નિઃસ્પૃહ સેવા ધન્યવાદને પાત્ર છે ને તે બદલ ઉક્ત દવાખાનાના એક ઉત્સાહી અને સેવા ભાવનાવાઅમે તેઓનો આભાર માનીએ છીએ. ળા મંત્રી રા. નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તરફથી ૫. બનારસ હિંદુ યુનિવર્સીટીમાં એક જૈન અમને જણાવવામાં આવતાં, આરોગ્ય ખાતાના વડા ચેર” રથાપવા સંબંધી વિષયમાં ઘણા વખત થયાં પર એક પત્ર લખી રૂબરૂ મુલાકાત માટે ગોઠવણ કરસદરહુ યુનિવર્સીટીના સત્તાવાલા અને સંસ્થા વચ્ચે વામાં આવી હતી, જેના જવાબમાં તેઓ તરફથી એક પત્ર વ્યવહાર ચાલે છે. સંસ્થા તરફથી છેલ્લે પત્ર લંબાણ પત્ર અમને મોકલવામાં આવ્યું હતું જેમાં નં. ૧૦ ૦૯ સદરહુ યુનિવર્સીટીને તા. ૧૧-૪-૨૮ના તથા પ્રથમના દવાખાનાને મળેલ પત્રમાં જણાવ્યા રોજ લખવામાં આવ્યું છે જે આ માસિકના પૃષ્ઠ મુજબ તે ખાતાની દલીલ એવી હતી કે બાળ મરણ૩૫૫ વૈશાખ અંકમાં પ્રકટ કરી ગયા છીએ તે પત્રમાં પ્રમાણુના આંકડાઓ બહુ ચેકસ મલે છે, જ્યારે

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622