Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 565
________________ ૪૪૫ નયચંદ્રસૂરિકૃતિ હમ્મીર મહાકાવ્ય અર્જુને કરેલાં કામો જોઈને તે આશ્ચર્યચકિત થયો. આપણું પ્રત્યે તિરસ્કાર બતાવવાનો પ્રસંગ છોડતે આબુને રાજા પ્રતિષ્ઠિત થોહે હો, પણ તેની નથી. તેની સત્તા નાબુદ કરવી ઘટે.” આ હુકમ શક્તિ, આ વખતે કામ ન લાગી ને તેને હમ્મીરને થતાં ઉલુઘખાન ૮૦૦૦૦ ડેસ્વારનું લશ્કર લઈ રણશરણે જવું પડયું. થંભેર ચો. વર્ણનાશા નદી પાસે પહોંચતાં જણાયું આબુ છોડીને રાજા વર્ધનપુરમાં આવી તે શહેર કે રસ્તાઓ એવા છે કે ઘેડા ચાલી શકે તેમ નથી. રને લૂટયું અને લૂંટ મેળવી. ચંગાનું પણ તેમજ તેથી ઉલુઘખાને થોડા દિવસ ત્યાં પડાવ નાંખી પાડોથયું. આથી અજમેરને રસ્તે મીંટા ખંડિલ. શનાં ગામડાં બાળવા અને નાશ કરવા લાગે.. ચમડા, અને કાંકરોલીનાં શહેરો લૂટયાં. ત્રિભુવનેંદ્ર રણયભરમાં રાજાએ મુનિવૃત પુરૂં નહોતું કર્યું કાંકરોલીમાં તેને મળવા આવેલો ને મોટી સગાતા તેથી પોતે ખુદ યુદ્ધે ચડી શકે તેમ નહોતું. તેણે ભેટ કરી. પિતાના સેનાપતિ ભીમસિંધ અને ધર્મસિંધને સામે આવાં મહાન પરાક્રમ કરી હમ્મીર પોતાની રાજ. મેકલ્યા. રાજાનું સૈન્ય વર્ણતાશા પાસે આવી શત્રુઓના ધાની પર પાછો ફર્યો. રાજાના આગમનથી ભારે પર જીત મેળવી ઘણી સંખ્યામાં શત્રને મારી નાંખ્યા. ખુશાલી થઈ. રાજ્યના મોટા અમલદારે રાજાને લેવા આથી સંતુષ્ટ થઈ ભીમસિંહે રણથંભોર તરફ પ્રયાણ સામે આવ્યા. તેમાં મુખ્ય ધર્મસિંધ હતો. એક સર કર્યું. ઉલુઘખાને પિતાનું મુખ્ય લશ્કર લઈ છૂપી રીતે ઘસમાં વિજયી હમ્મીરને લઈ ગયા. શેરીઓમાં રા- તેની પાછળ પાછળ આવતું હતું. ભીમસિંહના લશ્કરે જાનાં દર્શન કરવા ઉત્કંઠિત પ્રજાજનોની હારોહાર ઘણી લુંટ મેળવી હતી તેથી એકદમ શહેરમાં જઈ લાગી હતી. - તે વહેંચી લેવાના લાભમાં સરદારને છોડી ચાલી ગયા. આ પછી કેટલેક દિવસે હમ્મીરે પોતાના પુરોહિત ભીમસિંહ હિંદવાટ ઘાટમાં આવ્યું એટલે તેણે પિવિશ્વરૂપને બેલાવી કોટિ યા નામનો યજ્ઞ કરવાથી શું તાન જયનિશાન બતાવવા શત્રુ પાસે લૂંટેલા યુદ્ધ પુણ્ય થાય તે જણાવવા કહ્યું. પુરોહિત લેક વાજા વગેરે ખૂબ જેસથી વગાડવા હકમ આપો. પ્રાપ્તિ જણાવતાં રાજાએ તે યજ્ઞ આદરવા સામગ્રી ઉ1માન આના લાભ લઈ પાનાના સન્યન ચારે ભેગી કરવા હકમ આપ્યો. તે પ્રમાણે વિધાન બાબ બાજુ વહેચી હલ્લો કર્યો. ભીમસિંહ ખૂબ લો. ને દેશના બધા ભાગમાંથી બોલાવી મંગાવ્યા અને મરદાનગી બતાવી આખર મરાણે પછી ઉલુઘખાન શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞ સમાપ્ત કર્યો. બ્રાહ્મણોને દિલ્હી પાછો ફર્યો. જમાડયા અને ભારે દક્ષિણ આપી. આ સર્વ ઉપ યજ્ઞ સમાપ્તિ પછી હમ્મીરને લડાઇમાં છત કર્યા રાંત એક આખા માસ સુધી મુનિવ્રત રાજાએ લીધું. પછી ભીમસિંહના અવસાનની ખબર પડતાં ભીમસિં. આમ રણથંભોરમાં થતું હતું ત્યારે દિલ્હીમાં ઘણા ને છેડી આવવા માટે ધર્મસંહને ઠપ આપે ઘણા ફેરફારો થયા. ત્યાં અલાઉદીન રાજ્ય કરતો અને ઉલુઘખાન પાછળ આવતે તે જોઈ ન શકો તે હતા. રણથંભોરમાં શું થયું તેની ખબર પડતાં તેણે માટે તેને આંધળો કહ્યા. વળી ભીમસિંહને બચાવવા પિતાના નાના ભાઈ ઉલુઘખાનને સૈન્ય લઈ હાણના ન ગયા તે માટે નામર્દ કહ્યા. આટલાથી ન ધરાતાં દેશમાં હલ્લે કરી ઉજડ કરવા હુકમ કર્યો. તેણે કહ્યું રાજાએ તેને આંધળો કરવા તેમજ ખસી કરી નાંખ“જેનસિંઘે આપણને ખંડણી આપી, પણ તેનો આ વાને હુકમ આપ્યો. તેની સરદારી ખુંચવી લઈ પોતાના પુત્ર ખંડણી આપતું નથી, એટલું જ નહિ, પણ ભાઈ ભેજ દેવને સરદાર નીમ્યા અને ધર્મસિંહને દેશ+ આ નામનું એક પણ ગામ નથી કે જે હમ્મીર વટાની સજા કરી પણ ભેજના વચ્ચે પડતાં તે સજા શાકંભરી આવવાના રસ્તે લૂંટી શક્ય હોય. મેડતા અમલના અકળ નહિ નામનું ગામ છે તે મેવાડની સરહદ પર છે. ધર્મસિંહને આથી બહુ લાગ્યું અને વેર લેવાને યત આદરવા મા બની બતાવી

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622