________________
શ્રી મહાવીર જયંતી ખાસ અંક
પટ શ્રી મહાવીર જયંતી ખાસ અંકે. તીનું નિવેદન.
નેમિ ચરિતાદિ સંબંધી કરવાની સૂચના અસ્થાને ચૈત્રના શુકલપક્ષની ત્રયોદશીએ શ્રી મહાવીરને નથી. તે પણ તેમના અને બીજાના સહકારથી કોઈ જન્મ થયો. તે જન્મદિનનો ઉત્સવ ઉજવવો એ વખત અમલમાં મૂકવાની ધારણા રાખીએ છીએ. તેમના દરેક સંતાનનો પરમ ધર્મ છે. તે સાથી સરસ બીજા એક લેખક જણાવે છે કે “ શ્રી મહાવીર રીતે ઉજવવાનું કર્તવ્ય ત્યારે જ કર્યું કહેવાય કે તેમના વિશે લખવું તો ઘણુંય છે પણું અત્યારે તે લાચાર ચરિત્રના દરેક અંશે વિચારી આપણા જીવનમાં ઉતા
છું.' આ ભાઈએ આગમે ખૂબ તપાસ્યાં છે, શ્રી રીએ અને તેમના પરમ આર્ય વચનોનું વાંચન, શ્રવણ,
મહાવીર પ્રભુના ચરિત સંબંધી પોતાને અનેક વિચારો મનન અને નિદિધ્યાસન કરી આપણું જીવનને તદ
આવ્યા છે, તે વખતની સમાજ-ધર્મ-રાજ્યની સ્થિનુસાર દિવ્યપથ પર લઈ જઈએ. એ ચરિત્ર અને
તિને અનેક ગણે ખ્યાલ આવી ગયો છે, પરંતુ એ ઉપદેશનું ભાન થવા માટે તેને મુદ્રાંકિત કરી
પિતાને સુપ્રત થયેલા કાર્યને પ્રથમ મહત્વ આપતાં સમાજમાં પ્રચાર કરવાનો પત્રકાર તરીકે અમારો
સમય બચતો નથી તેથીજ લાચારી તેમને બતાવવી . ધર્મ યથાશક્તિ બજાવવા નિમિત્તે આ પત્રને શ્રી
પડે છે. આવા લેખક બંધુઓ પાસેથી સંપૂર્ણ કાર્ય મહાવીર જયંતી ખાસ અંક આ પવિત્ર ચિત્રમાસમાં લઈ શકાય એ દિન સવાર આવે ! દરેક વર્ષે પ્રકટ કર્યો છે કે આ વખતે પણ પ્રકટ કરીએ છીએ.
શ્રી મહાવીરનું જન્મ નામ વર્ધમાન હતું. એક સુજ્ઞ લેખક ભાઈ પ્રેમપૂર્વક લાગણીથી
व नायकुलंति अ तेण जिणो वर्द्धमाणुत्ति તા. ૨૪-૨-૨૮ના પત્રથી જણાવે છે કે: “હવે
(આવશ્યક વૃત્તિ ગાથા ૧૦૮૧) એટલે ભગવાન તમારે પણ મહાવીરને પનારો કયાં સુધી પકડી
ગર્ભમાં આવ્યા કે (તેમનું) જ્ઞાત કુલ વિશેષ (ધના
દિથી, વર્દિત થયું તેથી તેમનું નામ વર્ધમાન પાડયું રાખ છે? જરા આગળ વધી (કદાચ પાછા હઠી)
વિશેષમાં તે નામ સંબંધી મહાપુરૂષો લખી ગયા છે પાર્શ્વનાથ નેમનાથ તરફ કંઈક રહેમ દષ્ટિ કરે. ગાંધીજીના રેટીયાની જેમ તમે પણ મહાવીરના
કે “ઉત્પત્તિથી માંડીને જ્ઞાનાદિથી જે અભિવૃદ્ધિ પામે
છે તે વર્ધમાન તેમાં પણ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ અંકની વફાદારી ક્યાં સુધી પકડી રાખશે? મને તે
પામે છે તેટલે વિશેષ છે.' ખરેખરજ કંઇ નવું લખવાનું નથી સૂઝતું.'
આને ઉત્તર શું આપો? એટલુંજ ટૂંકમાં અમે પણ એજ ઇચ્છીએ કે શ્રી વર્ધમાનના અત્યારે કહેવાનું છે કે શ્રી મહાવીરનું સુંદર-સર્વત- પરિવાર રૂ૫ જનસમાજ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ મુખી સર્વાંગસુંદર ચરિત જ્યાં સુધી સમર્થ પુરૂષના પામે. તેવી વૃદ્ધિ થાય તેજ જૈન સમાજ શ્રી વર્ણહરતથી આલેખિત થઈ બહાર ન પડે, એટલે એવો માનના પરિવાર રૂપ ગણાય. આજે જ્યાં જુઓ ત્યાં લેખક ન પાકે ત્યાં સુધી એવા લેખકને ઉત્પન્ન કરવા વૈર મત્સરના ભડકા સળગે છે, સાગાર અનગાર સર્વ માટે અને તેને તે ચરિતની સર્વ સામગ્રી તે ચરિત- શાસનની પ્રગતિ-વૃદ્ધિના માર્ગ ભૂલી ગયેલ છે, ના અંશેનાં જુદાં જુદાં દષ્ટિબિંદુઓ પૂરાં પાડવા જ્ઞાનના પ્રકાશથી સમાજ વિમુખ થઈ ગઈ છે, માટે જયંતી અંકની વફાદારી બને તેટલી બતાવવા અજ્ઞાન અને જડતાનાં જાળાં સર્વત્ર નજર કરતાં તત્પર રહીશું અને તેમાં લેખકેનો સહકાર સાધીશું. દેખાય છે, કેમ બેલવું, કેમ લખવું, કેમ આચરવું, એ લેખકભાઇ ૫ણ ધારે તે ઘણું લખી શકે- આર્યજન સંસ્કૃતિ શું છે તેનું ભાન રહ્યું નથી અને અતિ મહત્વનું આપી શકે, વળી તેમની શ્રી પાર્શ્વ પાગલની દશા કેટલાકની થઈ રહી છે. આ સર્વ