________________
નીચેનાં પુસ્તકે કોકરન્સ | જગ મશહુર (રજીસ્ટર્ડ નં. ૪૪) ઑફીસમાંથી વેચાતાં મળશે. વીર બામ શ્રી જૈન ગ્રંથાવલિ
રૂા. ૧-૮-૦
સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈન્ફલુશ્રી જેન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક છે , ભા. ૧ લે
૦-૮-| પ્રકારનાં દરદો ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦
પાક અલીનામમાલા પ્રાકૃત કેશ
--- વીર ઓઈન્ટમેન્ટ
જૈન ગૂર્જર કવિઓ
૫-૦-૦ આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા
દરાજ તથા ખસ ખરજવાને અકસીર મલમ. રૂ. ૦૧ | જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે કરે. એક અંક માટે જાહેર ખબરને ભાવ
| દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂ. ૪-૦-૦ વધુ માટે લખો–
સોલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા. મેહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન છે. કૉન્ફરન્સ. | ઠે. ખલાસી ચકલે, મુંબઈ નં.૩ ૨૦ પાયધૂની પોસ્ટ નં. ૩ બહાર ગામના એારડો વી. પી. થી રવાને કરીએ મુંબઈ,
છીએ માટે લખો.
જૈન ગ્રેજ્યુએટ ભાઈઓ તથા જૈન સંસ્થાઓ પ્રત્યે.
આ ઓફિસમાં જૈન સંસ્થાઓ તેમજ જૈન ગ્રેજયુએટ બંધુઓનાં નામે વિગેરે હકીકત ગયા કન્વેન્શન સંમેલનના ઠરાવ અનુસાર રજીછર કરવામાં આવે છે. તે આથી વિનંતિ કરવામાં આવે છે કે જૈન સંથાઓ કે જેને છાપેલાં ફોર્મ અમારા તરફથી મળ્યાં ન હોય તેમણે મંગાવી લેવાં અને ભરી મોકલવાં તેમજ જૈન ગ્રેજ્યુએટ ભાઈઓએ પિતાના નામ રજીસ્ટર ન કરાવ્યાં હેય તે તેમણે નામ, (પુરૂં) ચાલુ તેમજ હંમેશનું ઠેકાણું, ડીગ્રી કઈ તથા લીધાની તારીખ, યુનિવર્સિટી અને કોલેજનાં નામે લખી મેકલાવવા તરસ્ટી લેવી.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
૨૦, પાયધૂની, મુંબઈ ૩.