Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 558
________________ ૪૩૮ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ .. -જેણે પૃથ્વીને આનંદ ઉપજાવ્યો છે, જેની મૂર્તિ પરંપરામાં) પત્ર છું પણ કાવ્યમાં નવીન અર્થને યથાર્થ વિકસિત એવા નવજાતિ કુસમના ગુચ્છની પેઠે સ્વચ્છ ઘટિત પદપંક્તિમાં યુદ્ધ કરી વિન્યાસ રીતિ અને રસ છે, જેની કીર્તિ ભૂગરૂપે વિવિધ બુધજના સમુદાયે ભાવના વિધાનના યત્ન વડે પુત્રરૂપ છું. ગાઈ છે, અને જૈન ધર્મના અનુયાયી (શ્રાવકોના) વળી કવિ ૩૮ મા શ્લોકમાં જણાવે છે કેમુકુટ ઉપર જેણે પિતાને વાસ કર્યો છે એ કૃષ્ણષિ પ્રાયોપરાન્દ્રાવિંતો રોષ ગચ્છ જયવતે વર્તે છે. न चात्र चिंत्यो मम मंदबुद्धेः । .' તે ગચ્છમાં જે સૂરિઓનાં ચરિતે વિરમયનાં ગ્રહો न कालिदासादिमिरप्यपास्तो રૂપ છે એવાના વલમાં શ્રી જયસિંહસૂરિ નામના યોsષ્યા કર્થ વા તમહું ચગામ . પ્રજ્ઞાવે તેમાં ચૂડામણિ એવા સુગુરૂ જમ્યા. કે જેણે હું મંદબુદ્ધિના પ્રાયઃ શબ્દાદિથી થયેલા દેષ ધ્યાછ ભાષાના કવિસમૂહમાં ઇજસમાન અને સર્વ પ્રમા. નમાં અન્ન ન લેવા યોગ્ય છે, કારણ કે જે માર્ગ ણિકામાં અગ્રેસર એવા સારંગને એકદમ વાદની કાલિદાસ આદિથી દૂર થઈ શકયો નથી તે માર્ગને વિધા વિધિમાં વિરંગ કર્યો–હરાવ્યો હતો. ત્યાગ હું તે કેવી રીતે તજી શકું? - “જે જયસિંહસૂરિએ (૧) ન્યાયસાર પર ટીકા, આ કાવ્યનો પ્રારંભ જેમ સંસ્કૃત કવિઓ કરે છે (૨) નવ્ય વ્યાકરણ (૩) કુમારપાલ નૃપ ઉપર કાવ્ય તેમ કેટલાક દેવના મંગલાચરણથી થાય છે અને કવિએ રચીને ત્રણ વિદ્યા (ન્યાય, વ્યાકરણ ને કાવ્ય) જાણના- એવા કો તે માટે રચવાને શ્રમ લીધો છે કે જે રમાં ચક્રી એ તરીકે ખ્યાતિ મેળવી. . તે હિન્દુ દેવ અને જનોના કેટલાક તીર્થંકર એમ બંનેને તે ગણનાયક પિતાને નમતા જનના રક્ષક, વાદિ- લાગુ પડે, આ પદ્ધતિ પર આટલું વિવેચન કરી શકાય એને ભેદનારી કાંતિવાળા પ્રસન્ન ચંદ્ર જેવા પ્રભુનો કે નયચંદ્રસૂરિ એ નામ પરથી સમજી શકાય છે કે જય થાઓ કે જેના પદપંકજમાં મહા રાજવીઓના તેઓ ધર્મથી જૈન હતા છતાં પણ હિંદુમાંના મુખ્ય મુક, ભમતા ભ્રમરો લીલા કરે તેવી રીતે આશ્રય લે છે. ગણાતા દેવના આશીર્વાદ લેવા માટે તેમણે કરિયા તેના પટરૂપી કમલને નયચંદ્રસૂરિએ ઉગ્ર કિરણ- એ એમ સૂચવે છે કે (૧) જે સમયમાં કવિ હતા તે વાળાં સૂર્ય સમાન છે, કે જે સૂરિ સર્વશાસ્ત્રોના અર્ક. વિચારસ્વાતંત્ર્યને જમાનો હતો કે જ્યારે સંકુચિત રૂ૫, કવિકલવંશરૂપી સમુદ્રને ચંદ્ર સમાન છે. આ અને ધર્મધ અસહિષ્ણુતા-અરે મુસલમાની પણ કવિએ જે રાજાએ સ્વપ્નમાં આવી પોતાના ચરિતનો હિંદુ લોકપ્રિય ધર્મની આલંકારિક-ઔપચારિક ભાષાની વિસ્તાર કરવાની આજ્ઞા આપી તેથી પ્રેરાઇ નૃપતિના ખુબીઓની કદર કરવા લાગી હતી, અથવા તો તે એ સમૂહને આનંદરૂ૫, વીરાંક (વીર એ શબ્દથી મુંદ્રાંકિત) સૂચવે છે કે (૨) કવિની દ્વિઅર્થવાળા કે રચએવું આ રમ્ય કાવ્ય રચ્યું. વાની ઉત્કટ ઇચ્છા હોય કે જે રચવામાં કવિ ઘણું | (હ) નયચંદ્રસૂરિ કવિગુરૂ જયસિંહસૂરિના (વંશ- છે, ઘણા કવિઓ પોતાના ગ્રંથને અમુક શબ્દથી અંકિત • આ કવિ વળી એમ પણ કહે છે કે રાજ તો કરી પિતાનું તખલ્લુસ-સંકેત સૂચવે છે. ઉઘાતનસૂરિ વિરમના કેટલાક દરબારીઓએ કવિની રૂબરૂ એવા શબ્દો દક્ષિયાંકસૂરિ કહેવાય છે. હરિભદ્રસૂરિ વિરહથી, મલકાઢયા કે ના સંસ્કૃત કવિઓની કૃતિઓની ઉત્તમતા થાગાર આચાય કુરાલ શબ્દથી વાય યગિરિ આચાર્ય કુશલ’ શબ્દથી, વાયડ ગચ્છીય અમર વાળી કૃતિ કરી શકે એવો હમણાં કોઈપણ કવિ નથી તેથી ચંદ્રસૂરિ વીરાંકથી (આ કત્તની પેઠેજ) અને મુનિસુંદરઆ કાવ્ય પોતે કરવા લલચાયા. મી કીત્તને કહે છે કે સારા " મા ના * રાજ તેમર વિક્રમ, ગમે તે હોય પણ તે અકબર પહેલાં કહેવામાં કદાચ ધનંજય કવિને નીચે ૭૦ વર્ષે વિદ્યમાન હોવાનું જણાય છે. મી કીત્તને વીરાંક શ્લોક કવિના મનમાં હોવો જોઇએ. એ શબ્દને અર્થ વીરરસથી ભરેલે કર્યો છે, પણ ખરે अपशब्द शतं माघे भारवौ तु शतत्रयं અર્થ" કવિએ પોતાના તખલ્લુસ વીરથી અંકિત એ અર્થ कालिदासे न गण्यते कविरेको धनंजयः॥

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622