________________
શ્રી વીરજીવનના કોઈ આાદમેં પ્રસગા
શ્રી વીરજીવનના કાઇ આદશ પ્રસંગો.
( લેખકશ્રીયુત માત્તીચ' ગિરધરલાલ કાપડીઞા B, A. LL. B. સોલિસિટર )
રા
અસાધારણ આત્મવિભૂતિથી ભરપુર શ્રી વીર પરમાત્માના જીવનના કેટલાક પ્રસંગે। અસાધારણ છે અને અનુસરવા યાગ્ય છે. આપણા મનુષ્ય જીવનમાં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે આપણા જીવનના સાફલ્યની છે. આપણે આપણું ભવિષ્ય જાણુતા ન હેાવાથી અંધારામાં ગાથાં ખાવાં પડે છે અને ઘણીવાર કેટલાક માણસા છેવટે શિક્ષા દેવા આવે છે કે રે! બાઈ! આમ નાનું કરવું ! વિગેરે. આ સર્વાં બનાવ બની ગયા પછીની શિક્ષાનને નિરર્થક છે, નકામી છે અને તે કાંઈ કાંઇ ઉપયોગી કદાચ ગણીએ તે તે માત્ર દિલાસાપ છે. એવા દિલાસા પણ ધણીવાર દુ:ખ ઉપર ડામ લાગવા જેવા હેાય છે, તેથી મહા પુરૂષના જીવનમાંથી કાઈ કાઈ તવા તારવી તેમળે. આપા જીવન સાથે આમેજ કરી દઈએ તેા એવા દિલાસા મેળવવાના પ્રસંગેા ન આવે અને જીવનના ફેરા એળે ન જાય.
પ્રત્યેક પ્રાણીને જીવનયાત્રા કેમ વહન કરવી, એને કયા મુદ્દાપર ચલાવવી, એનાં સાથેા અને લક્ષ્ય કેવાં રાખવાં. અને એનાં સાધનો ક્રમ પ્રાસ કરવાં-એ મહા પ્રશ્ન છે. એને માટે જેટલી સફળતાથી આદર્શ સિદ્ધ કરવામાં આવે તેટલા પૂરતું ને તેના બાદર્શ સસ્પષ્ટ અને યેાગ્ય ઢાય તે જીવનમ સ થાય છે. આદર્શત અંગે એક બીન વાન વિચારવાની છે. આદ અગમ્ય હાય તા ચિતા ન રાખવી. આ બવમાં બને તેટલું તેથી નજીક પઢીચવું. બાકી રહેલું કામ આગળ ઉપર થઈ રહેશે. દાખલા તરીકે આપણે આદર્શ પાંચ હજાર માઈલ ઉડવાનો રાખ્યો તૈય અને કદાચ બે હર્નર માત્ર અટકી પડયા તા કાઈ પ્રાજ્ઞ પુરૂષ આપણુતે મૂખ ન જ કહે. બે હજાર માઈલ ઉડવા પૂરતું આપણું સાપજ છે. માટે ખાસ ઉચ્ચ રાખવો અને તેને પઢાંચવા પ્રયત્ન કરવા અને તેને જેટલું પાંચ શકાય તેટલું ચાગ્ય છે એમ સમજવું. આમાના
વિકાસ આપણે માનીએ છીએ અને અહીંના અધુરા રહેલા યાત્રા આગળ પૂરા થઈ શકે છે. એ સમછએ છીએ એટલે આપણતે માર્ગગમનની અલ્પતા બહુ મૂંઝવણુ કરે તેમ નથી. આ દષ્ટિએ આપણે આદર્શજીવન તરીકે શ્રી વીર પરમાત્માના જીવનની કાઈ કાઇ વાનકી વિચારીએ અને એમના જીવન જેવું જીવન ઘડવા આપણે નિર્ધાર કરીએ. કાઈ, વખતે એમના જેવું જીવન ધવાની ના કહેરો, એમના ય
કલ્પાતીત કહેરો. એ સર્વ સમજણ વગરતી વાતા છે. પ્રત્યેક જૈનને પ્રેરણા આપનાર શ્રી વીર પરમા માનુ જીવન બાદ રૂપે વિશિષ્ટ ભાવના રૂપે ટાવું જોઇએ. અને એમાં કોઈ પણ સ્થાનક સાંચ સૂચ વનાર ધર્મનું રહસ્ય સમજેલ નથી એમ માનવું, આ દર્શજીવન તરીકે શ્રી વીર પરમાત્માના જીવનની કોઈ કાઈ વાતે વિચારીએ. આખું જીવન પ્રેરક છે, આત્માની શક્તિ બતાવનાર છે, પુરૂષાર્થતા વિજય સૂચવનાર છે, 'સારના છેડા દાખવનાર છે અને અસાધારણ ગડબડમાંથી પરમ શાંતિએ લઈ જનાર છે. ઈંદ્ર સાથેના પ્રસગ
એકાદ પ્રસંગ પ્રથમ વિચારીએ. શ્રી વીર પરમામાએ દિક્ષા લીધા પછી ઇન્દ્રે વિચાર કર્યાં અને નાનથી જોયું તો તેને જણાવ્યું કે ભગવાનને ભયંકર ઉપસર્ગો થવાના છે અને પરહેાને! તે! કાઈ પાર નથી. એ જાતે ભગવાન પાસે આવી પાતે હાજર રહેવા કે દેવતાઓને સાથે રાખવા વિજ્ઞપ્તિ કરે છે અને કી હૈં છે કે ભગવાનને ભ્રષકર્ પ્રસંગા આવવાના છે. એ અન્નકર ધર્મત્રની બકાએ ભગવાનને મુઝબ્બા નહિં, એના વિચિત્ર વિકાસક્રમે એમને નબળા પોચા બનાવી દીધા નહિં અને એ દુઃખના કે ભાપત્તિના ખ્વાબથી રડી પડયા નહિં. દુનિયાદારીના સામાન્ય માધ્યુસ પ્રાણાન્ત કષ્ટ અને ભાકર ઉપવેની વાત સાંભળી અમુ થઇ જાય સારે મા શૂરવીર મામાને તો ઉલટું આજનું યું