________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેંર્ડનું
વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ બાં નવી તેમજ ચાલુ પાકશાળાઓને મદદ આપી પગભર કરે છે. મિ ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય
તેમને સ્ક્રોલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. બાલ, બાલીકાએ, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડિસેમ્બરમાં જ
લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ( ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. • ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે.
આ ખાતાના લાઈફ મેમ્બરો અને હાયક મેમ્બરની આર્થિક મદદથી ઉપરના કાર્યો થાય છે. આ ખાતાને રકમ મેકલવી પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. જો
– મેમ્બર માટે – લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધૂની,
એન. સેક્રેટરીઓ, મુંબઈ૩
શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
.
)
રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેઅરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરડા ગવર્નમેન્ટ, જનરલ, કલે, મેજર, કેપટો, નામદાર લેટ વાઈસરાયના લેટ એનરરી એ. ડી. સી, પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટરે તથા દેશી અને યુરેપીયન અમલદારે અને ગૃહસ્થોમાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે.
બાદશાહી યાકુતી
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાકુતી વીયે વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણું જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકન રૂપીયા દા.
ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકેટ-કાઠીયાવાડ. હ