________________
અમારા પ્રવાસ
૧૪૫
આપેલું હોઈ ત્યાં પણ પુષ્કળ યાત્રીઓ જાય છે. (૨) પાલણપુર-કમાલપરામાં લહુ પિસાલઅમે પણ ગયા હતા. રસ્તામાં એક સુંદર દશ્યને ગચ્છના યતિને ઉપાશ્રય અને નાનકડો ભંડાર છે. ફેટે આ. શ્રી. જિનવિજયજીએ લીધો. તે વખતે એમાં તાડપત્રનાં છ એક પુસ્તકે છે. એ પુસ્તકે તેમના સંદર્ય અને કળાલુપ દષ્ટિ વિષે આવેલા જોયાં, એની આવશયક પ્રશસ્તિઓ લખી લીધી. વિચારે કાંઈ જુદા જ હતા, પણ તેનું આ સ્થાન નથી. એમાનું એક પુસ્તક તેરમા સૈકાના આરંભમાં
અન્ય ઉપયોગી બે વાત-ગમ્બર, જરીવાવ, લખાએલું છે, કે જે ઉપદેશમાલા ઉપરની સિદ્ધર્ષિની આરસપહાણની જૂની ખાણ વિગેરે જોવામાં અને ફરવા- વૃત્તિ છે. બાકીનાં બધાં પુસ્તક સોમસુંદરસૂરિના નાં સ્થળાને સમયને અભાવે પડતાં મૂકી પાછા ફર્યા. ઉપદેશથી ડુંગરપુરમાં એકજ બાઇની મદદથી વિ.. પાછા ફરવાનો અને આ વર્ણનનો ઉપસંહાર ન લંબા- ૧૪૮૭ થી ૧૪૯૨ સુધીમાં લખાએલાં છે. એ વતાં ફક્ત અગત્યની લાગતી બે વાતો અહિં વાચકે પુસ્તકમાં તત્વાર્થ ભાષ્ય ઉપરની સિદ્ધસેનગણિની સમક્ષ મૂકી દઉં એક તે એ કે ખરેડીમાં શ્રીમાન વૃત્તિને પાંચમા અધ્યાયથી અંત સુધીને ભાગ છે. શાંતિવિજયજીને સમાગમ અને બીજી પાલણ મૂલ તત્વાર્થસૂત્રનું એક પુસ્તક છે. એક તાડપત્ર ઉપર પુરમાંના એક ભંડારની કેટલીક તાડપત્રની દિગબરીય ન્યાય ગ્રંથ (પ્રમેયકમલમાર્તડ) આ પ્રતિઓનું અવલોકન. (૧) શ્રી. શાંતિવિજયજી છે. ત્રણ પુસ્તકે બ્રાહ્મણ ન્યાયનાં છે. જેમાં એક વિષે ગયે વર્ષે કંઈક સાંભળેલું. તેઓ આબુના ઉચા ઉતકરનું ન્યાયવાર્તિક, બીજું તેના ઉપરથી વાચઅને વિવિક્ત શિખર ઉપર કે ગુફાઓમાં બહુધા સ્પતિમિશ્રની તાત્પર્યટીકા અને ત્રીજું તાત્પર્યટીકા એકાંત જીવન ગાળે છે. જાતે રબારી છે. તેઓનાજ ઉપરની ઉદયનત તાત્પર્ય પરિશુદ્ધિ છે. આ પુસ્તશબ્દોમાં કહું તો “રબારી હતા ત્યારે એ જંગલમાં કોની વિશેષ માહિતી અન્ય પ્રસંગે આપવી યોગ્ય રહેતા અને અત્યારે પણું જંગલી જ છું. તેઓ એકાં- થશે. આ સ્થળે એટલું જ કહી દઉં કે આ વખતની તવાસી યોગી તરીકે ભકતામાં જાણીતા છે. અને ટૂંકી મુદતની પણ અમારી યાત્રા અનેક રીતે વ્યઆપની આસપાસના પ્રદેશમાંજ જીવન' તથા સંયમ- કિતગત અને સમષ્ટિગત દ્રષ્ટિબિંદુથી સફળ નીવડી યાત્રા નિવહ છે. તેઓની પ્રતિષ્ઠા વિદ્યાને અંગે નથી છે. તેનું મૂર્ત પરિણામ શ્રીમાન જિનવિજયજી અને પણ સરળ જીવનને અંગે છે. તેઓ ભેળા છે, અને રા. રા. મોહનલાલ દેસાઈ તરફથી પ્રકટ થનાર તદન સાદા છે. નિઃસ્પૃહતા વિશેષ હોય એવી છાપ કતિઓમાં વાચકોની નજરે પડશે. પડે છે, અનેક લોકો તેઓના દર્શન માટે આવે છે
આ પ્રવાસવર્ણન કદાચ કેટલાકને કંટાળો. પણ હું સમજી શક્યો ત્યાં સુધી દર્શનાર્થીઓમાં
આપશે છતાં તેમાં કેટલાક વિચારો જાણી જોઈને જ કલ્યાણાથી ભાગ્યેજ હોય છે. સંપત્તિ, સંતતિ અને
લખ્યા છે, કે જે બીજા કેટલાકને કર્તવ્યના ભાનમાં અન્ય અભિલાષાઓ લોકસમૂહને ધર્મની છાયામાં
સાધક થશે એવી આશાથી. ધકેલે છે. એક જણ તપ કરે, યોગ સાધે, શ્રમ કરે અને તેનું ફળ મેળવવા હજારો અપુરુષાથી જણ આણંદજી કલ્યાણુછ તરફથી ચાલતી કુંભારીદેડે-એવી વસ્તુસ્થિતિનું ભાન મને થયું. એ મહા- યાતીર્થની વ્યવસ્થા અને તેમના તરફથી ત્યાંના કિંમતી રાજશ્રી પાસે રાજાઓ રાજકુમાર અને યુરોપીયન મંદિરોની સાચવણી માટે નિયુક્ત સેમપૂરીયા સુદ્ધાં આવે છે. એ ગુણાકર્ષણ જે સાંભળી જાતિ પ્રભાશંકર સ્થપતિનીવિદ્યા પ્રિયતા વિષે તંત્રી કરતાં ગુણનું ચડીયાતાપણું કેટલું અને કેવું છે. તેની શ્રી તેિજ લખશે એમ ધારી તે બાબત ઇરાદાપ્રતીતિ થઈ અને વિદ્યા કરતાં સંયમનું ખાસ કરી પૂર્વક છોડી દઉં છું. સરળતા અને નિઃસ્પૃહતાનું તેજ કેટલું વધારે છે એની પણ ખાત્રી થઈ
સુખલાલ,