Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ૧૨ અંક ૧ થી ૪: તા. પ-૧૦-૯૯
ફિફા યિારે ચાર જિ
...............
જ્યપાદ, પરમશાસન પ્રભાવક, પ્રતિકૃતિ સહ શોભાયાત્રા વિવિધ ભાવના ટુંકમાં રજુ કરેલ એકંદરે સંઘની વિશાલ ગચ્છાધિપતિ પૂ. મુનિપ્રવર, રાજમાર્ગો પર પસાર થઈ લગભગ ૧ અંદર પ્રબળ ઉત્સાહ પ્રવર્તી રહયો છે. આ તત્વરત્નવિજય મે. તથા મુનિરાજ શ્રી કલાકે શ્રી હેમચંદ્રાચાર્ય પૌષધશાળામાં
સામુહિક આંબેલ તપ થયેલ, તરત્ન વિ. મ. નો ચાતુર્માસ પ્રવેશ ઉતરેલ. ત્યાં ગુણાનુવાદની સભાનો થયો ત્યારથી જ શ્રી સંઘમાં આરાધનાનો પ્રારંભ થયેલ જેમાં શરૂઆતમાં નાની બપોરે અંતરાય કર્મ નિવારણ પૂજા | દર માહોલ ઉભો થયો છે. ૫. આ. ભ. બાલિકાઓએ ભકિતગીત ગાયેલ અને તે સંઘના ભાઈઓએ ખૂબ ઉલ્લાસથી
આ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. પછી ગુરૂ ગુણ સ્તુતિ અને ગુરૂ વંદના ભણાવેલ. | ૮ આઠમી સ્વર્ગવાસ તિથિ આવતા તે ગીત દીક્ષાથી અમીષભાઈએ ગાયેલ છે જેનો લાભ સશ્રાવક પોપટલાલ પાનાચંદે દવસે સવારે ૯ વાગ્યે પૂ. ગુરૂ ભગવંતો પછી પૂજ્યોના ગુણાનુવાદ થયેલ ત્યાર લીધો હતો તેમજ બંને જિનાલયમાં દિ ચતુર્વિધ શ્રી સંઘની સાથે વાજતે પછી છેલ્લે સંઘના ભૂતપૂર્વ પ્રમુખ પ્રભુજીને ભવ્ય અંગ રચના થયેલ. જતે સુંદર રથમાં પૂજ્યપાદશ્રીની પોપટભાઈ ગાંધીએ પોતાના હૈયાની
અપર્સની બાજમ
.
૧ બપોરે વિજય
સુરીશ્વરજી મ
પૂજન, બપોરે ૧૧ થી ૨ સુધી સ્વામિવાત્સલ્ય, કેમ્પ પ્લાજા, એમ. જી. રોડ, બુધાણી બ્રધર્સની બાજુમાં, કેમ્પ, પૂના ૧ ખાતે તથા બપોરે વિજયમુહૂર્તે શ્રી લઘુશાંતિસ્નાત્ર મહોત્સવ, શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસર, કેમ્પ, પૂના ખાતે યોજાયેલ.
પરમાત્માને ભવ્યાતિભવ્ય અંગરચના તથા આ સમગ્ર લાભ શા. વિઠ્ઠલદાસ દલભચંદ કંથરાવીવાલા પરિવારે લીધો છે. વિધિકાર જામનગરયા શ્રાદ્ધવર્ય શ્રી નવાનદ્ર બાબુલાલ શાહ પધાર્યા હતા.
Iધી વાસુપૂજ્ય સ્વામી મહારાજ ટેમ્પલ ટ્રસ્ટ - કેમ્પ, | IMના મધ્ય ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ મહોત્સવ
જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. પ્રાચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદય સૂરીશ્વરજી મહારાજા પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ . વિજયહેમભૂષણસૂરીશ્વરજી મહારાજા આદિ પોતાના વિશાળ Aરિવાર સાથે અમારા આંગણે ચાતુર્માસાર્થે જેઠ વદ ૧૨ રાનિવાર તા. ૧૦-૭-૯૯ના પધારતા ભવ્ય સ્વાગત સાથે પ્રવેશ થયો છે.
સવારે ૬-૧૫ કલાકે પૂ. ગચ્છાધિપતિશ્રીજી આદિની મા. વિઠ્ઠલદાસ દલભચંદના ગૃહાંગણે (ડી-૫, પદમજી પેલેસ, મદમજી પોલીસ ચોકીની બાજુમાં, ભવાની પેઠ પાસે, પૂના) મધરામણી થયેલ. ત્યાંથી ૭-૪૫ કલાકે સ્વાગતયાત્રા મારંભાઈ કેમ્પનાં વિવિધ રાજમાર્ગો ઉપર ફરી શ્રી ધાસુપૂજયસ્વામી જિનાલયે દર્શન કરી ઉપાશ્રયમાં પ્રવેશ થયેલ. સવારે ૧૦-૦૦ કલાકે મંગલાચરણ અને માંગલિક પ્રવચન વિગેરે ભકિતપૂર્વક થયેલ.
પ્રવેશ નિમિત્તે મંગલ કાર્યક્રમ : સવારે ૫-૩૦ કલાકે કુંભસ્થાપનાદિ, સવારે ૯-૪૫ કલાકે નવગ્રહાદિ પાટલા
સીમા : હું ગીત ગાવું છું ત્યારે તું બહાર કેમ ઉભી હોય છે?
| સોનલ ઃ જેથી પડોશીઓને ખબર પડે કે હું ગાતી નથી !
પત્ની : કોઈને લાગે કે મારી ઉંમર પાંત્રીસ વર્ષની હશે? |
પતિ : બિલકુલ નહીં, એ તો તું દસ વર્ષ પહેલા લાગતી હતી!
કાંદીવલી-દહાણૂંકરવાડી કમલા વિહારમાં પૂ. મુ. શ્રી હિતપ્રજ્ઞ વિજયજી મ., પૂ. મુ. શ્રી મોક્ષ શ્રી તિલક વિ. મ. ની નિશ્રામાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની ૮મી સ્વર્ગતિથિ નિમિત્તે અષાડ વદ ૧૧ થી અષાડ વદ ૦)) , સુધી પંચનિકા મહોત્સવ, ગુણાનુવાદ વિગેરે
સુંદર રીતે થયા હતા.
પોલીસ : નાલાયક, તે ધનસુખ શેઠના બંગલાનું ધાબુ) | તોડીને ચોરી કેમ કરી?
ચોર : કારણ કે દરવાજે સિક્યુરિટીવાળો હતો '
(ગુ.સ.)