________________
તીર્થ શબ્દનો મહિમા અપરંપાર છે. તેની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.
તીર્થ શબ્દનો વ્યુત્પત્તિથી અર્થ જોઈએ તો -
તથતિનેન તિ તીર્થમ્ જેના વડે તરાય તે તીર્થ છે. તીર્થના પ્રકાર જોઈએ તો નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ, ભાવ તીર્થ વગેરે.
ધર્મપ્રધાન એજ ધર્મતીર્થ કહેવાય છે.
તીર્થયાત્રા એ ભવ્યાત્માઓને ભવસાગરથી પાર પામવાનું મહાન નિમિત્ત સાધન છે.
તીર્થપદની પૂજામાં તીર્થ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય છે. તીરથ પૂજા
તીરથયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિકાજ | પરમાનંદ વિલાસતાં જય જય તીર્થ જહાજ / ૧ શ્રી તીરથપદ પૂજો ગુણિજન જેહથી તરિકે તે તીરથ રે ! અરિહંત ગણધર નિયમા તીરથ ચઉવિક સંઘ મહાતીરથ રે / ૧ / લૌકિક અડસઠ તીર્થ રે તજીયે લોકોત્તરને ભજીયે રે.. લોકોત્તર દ્રવ્યભાવ દુભેદ થાવર જંગમ ભજીયે રે શ્રી ને ૨ // પુંડરીકાદિક પાંચે તીરથ ચૈત્યના પાંચ પ્રકાર રે ! થાવર તીરથ એહ ભણીને તીર્થયાત્રા મનોહાર રે શ્રી / ૩ / વિહરમાન વશ જંગમ તીરથ બે કોડી કેવળી સાથ રે | વિચંરતા દુઃખ દોહગ ટાળે જંગમતીરથ નાથ રે શ્રી || ૪ ||
સંઘચતુર્વિધ જંગમ તીરથ શાસને શોભાવે રે ! - અડતાલીસ ગુણે ગુણવંતા તીર્થપતિ નમે ભાવે રે શ્રી ! ૫ //
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org