________________
ગુજરાતના ધમ`સાંપ્રદાય પ્રયત્નશીલ રહેતા. પ્રજામાં કમ કાંડમાં શ્રદ્ધા, સાહિત્ય પ્રવૃત્તિએ અને તીÎદ્ધારની ભાવના વિકસી હતી. લેાકેા ધમ માં સંપૂર્ણ શ્રદ્ધા રાખતા. (અ) ગુજરાતની સ`સ્કૃતિના ઘડતરમાં ધર્મના ફાળે :
ગુજરાતની સ ંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિનું અંગ હાવાથી તેની પર ંપરામાં આદિકાળથી ધમે અગત્યના ભાગ ભજન્મ્યા છે. લેાથલ, ર ંગપુર, રાજડી, સૂર કાટડા વગેરે સ્થળોએથી હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે તે આ કથનની સાક્ષી પૂરે છે.
ગુજરાતમાં હડપ્પીય સસ્કૃતિના અવશેષો, ધોળકા તાલુકામાં આવેલ લેાથલ નામે એળખાતા ટીંબામાંથી વિસ્તૃત પ્રમાણમાં મળ્યા છે. અહીં ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૨ના ગાળામાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. આ સ્થળ અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી. દૂર ભાગાવા અને સાબરમતીના તટ પ્રદેશ વચ્ચે આવેલું છે. અહીંથી મળેલા અવશેષ' પરથી જણાય છે કે પ્રાચીનકાલમાં અહીં સાગરિકનારા આગળ એક બંદર આવેલું હશે. અહીંની પ્રજા પ ંચરંગી હશે. અહીંની પ્રજા જુદા જુદા પ્રકારની ધાર્મિક વિધિઓમાં માનતી હોય તેમ ઉપલબ્ધ અવશેષો પરથી જણાય છે. કાઈક અગ્નિની, તા કાઈક પ્રકૃત્તિના અન્ય દેવેશની, પૂજા કરતા હશે. અહીં લિંગ પૂજાના ઈ અવશેષો મળ્યા નથી. અહીંથી મળેલા મુદ્રાંકનેામાં સિપ્રદેશની માતાજીની આકૃતિ કે અન્ય કાઈ ધાર્મિ ક પ્રતીક કે દૃશ્યો નજરે પડતાં નથી, મકાનામાંથી અગ્નિપૂજા માટેની વેદીએ મળી છે. આ ઉપરાંત એક ઠેકાણેથી પાછલી બાજુએ મેશની નિશાનીવાળા પકવેલી માટીના એક સરવેા મળી આવેલ છે, જે વૈકાલીન યજ્ઞામાં ઘી હોમવાના સવની યાદ આપે છે. આ સવ ઉપરથી જણાય છે કે અહીં ની પ્રજા અગ્નિપૂજામાં વિશેષ શ્રદ્ધા ધરાવતી હશે.
એક વેઠી આગળથી પ્રાણીનાં હાડકાં, બે કાણાંવાળું એક સેાનાનું લટકણિયું વગેરે મળી આવેલ છે. એ જોતાં, અહીંની પ્રામાં ખલિ ચઢાવવાના રિવાજ પ્રચલિત હોય તેમ લાગે છે. અહીંથી કાઈ દેવાલય મળતું નથી એ ઉપરથી જણાય છે કે અહીંની પ્રજામાં ધર્મ એ વ્યક્તિના અંગત વિષય હરશે.
અહીં પ્રચલિત અંત્યેષ્ટિ ક્રિયા અહીંની પ્રજાના ધાર્મિક જીવન ઉપર કેટલેક પ્રકાશ પાડે છે. અહીં શબને દફનાવવાની સાથે અગ્નિદાહ જેવી ખીજી પ્રથા પ્રચલિત હોય તેમ જણાય છે. શબને દફનાવતી વખતે ભરીને મસ્તક પાસે મૂકવામાં આવતું. અહીંનાં કેટલાંક એકી સાથે દફનાવાયા હેાય તેવા અવશેષો મળ્યા છે. આ ઉપરથી જણાય છે કે અહીંની પ્રજામાં સતી પ્રથાને મળતા કાઈ રિવાજ પ્રચલિત હરશે.
માટીના પાત્રમાં પાણી દનામાંથી સ્ત્રી-પુરુષને