Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૭૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯ વાસુદેવ ૧૦ સમકિત દષ્ટિ, ૧૧ માંડલિક રાજા એ અગીયાર.
૨ પાંચમી, છઠ્ઠી નરકમાં નવ પદવીનો જાય તે સાત પંચેંદ્રિય રત્નમાંની ગજ અને અશ્વ એ બે વિના શેષ ૫, ૬ ચક્રવર્તિ, ૭ વાસુદેવ, ૮ સમકિતી, ૯ માંડલિક રાજા એ નવ.
૩ સાતમી નરકમાં સાત પદવીનો જય, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ, અશ્વ, સ્ત્રી એ ત્રિણ વિના શેષ ૪, ૫ ચક્રવર્તિ, ૬ વાસુદેવ, ૭ માંડલિક રાજા એ સાત.
- ૪ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ને પહેલાથી આઠમા દેવલોકમાં દશ પદવીનો જાય, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી વિના શેષ ૬, ૭ સાધુ, ૮ શ્રાવક, ૯ સમકિતી ૧૦ માંડલિક રાજા એ દશ.
- ૫ નવમાંથી બારમા દેવલોક સુધીમાં આઠ પદવીનો જાય, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી, ગજ, અશ્વ એ ત્રણ વિના શેષ, ૪, ૫ સાધુ, ૬ શ્રાવક, ૭ સમકિતી, ૮ માંડલિક રાજા એ
આઠ.
૬ નવ રૈવેયકમાં બે પદવીનો જય, તે સાધુ અને સમકિતી.
૭ પાંચ અનુત્તર વિમાનમાં બે પદવીનો જાય, તે સાધુ ને સમકિતી એ બે.
૮ પાંચ સ્થાવરમાં ચૌદ પદવીનો જાય તે સાત એકેંદ્રિય રત્ન ને સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી વિના શેષ, ૬ એ ૧૩ ને માંડલિક રાજ એ ચૌદ.
૯ ત્રણ વિકસેંદ્રિય, તિર્યંચ, મનુષ્ય એટલામાં પંદર પદવીનો જય, તે ઉપરની શૈદ ને 9 સમદષ્ટિ. એ પંદર.