Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text ________________
૧૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ કરવી નહિ, એમનું બહુમાન કરવું, એમના ગુણકીર્તન કરી લાભ લેવો. એ જ્ઞાન વિનય જાણવો.
ચારિત્ર વિનયના ૫ ભેદ - પાંચ પ્રકારના ચારિત્રવાનનો વિનય કરવો.
યોગ વિનયના ૬ ભેદ - મન, વચન, કાયા, એ ત્રણે પ્રશસ્ત અને અપ્રશસ્ત, એમ છ પ્રકારે છે; તેનો વિસ્તાર અપ્રશસ્ત કાયા વિનયના ૭ પ્રકાર - અયત્નાથી ચાલે, બોલે ઉભો રહે, બેસે શયન કરે, ઇન્દ્રિયો મોકળી મૂકે તથા અંગોપાંગ માઠાં પ્રવર્તાવે એ સાતે અયત્નાથી કરે તે અપ્રશસ્ત વિનય અને યત્નાપૂર્વક સઘળા) પ્રવર્તાવે તે પ્રશસ્ત વિનય.
વ્યવહારવિનયના ૭ ભેદ • ૧ ગુર્નાદિના વિચાર મુજબ પ્રવર્તે, ૨ ગુરૂ આદિની આજ્ઞા પ્રમાણે વર્તે, ૩ ભાત - પાણી આદિ લાવી આપે, ૪ ઉપકાર યાદ લાવીને કૃતજ્ઞતાપૂર્વક સેવા કરવી, ૫ ગુર્નાદિની ચિંતા - દુઃખ જાણીને દૂર કરવા પ્રયત્ન કરે, ૬ દેશ કાળ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે, ૭ નિંદ્ય (કોઈને ખરાબ લાગે તેવી) પ્રવૃત્તિ ન કરે.
૩. વૈયાવચ્ચ (સેવા) તપના ૧૦ ભેદ છેઃ - ૧ આચાર્યની, ૨ ઉપાધ્યાયની, ૩ નવદીક્ષિતની, ૪ રોગીની, ૫ તપસ્વીની, ૬ સ્થવિરની, ૭ સ્વધર્મીની, ૮ કુલની, ૯ ગણની, અને ૧૦ સંઘની - વૈયાવચ્ચ (સેવાભક્તિ) કરવી.
૪. સ્વાધ્યાય તપના ૫ ભેદ છે - ૧ સૂત્રાદિની વાંચના લેવી દેવી. ૨ પ્રક્ષાદિ પૂછીને નિર્ણય કરવો. ૩ ભણેલા જ્ઞાનને હમેશાં ફેરવતા રહેવું. ૪ સૂત્ર - અર્થનું ચિત્ન કરતા રહેવું. ૫ પરિષદામાં ૪ પ્રકારની ધર્મસ્થા કહેવી.
૫, ધ્યાન તપના ૪ ભેદ છે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન,
Loading... Page Navigation 1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664