Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૫૨૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ (૧) આધાકર્મી = મુનિ નિમિત્તે છકાયનો આરંભ કરી
બનાવેલ. (૨) ઉદેશિક = બીજા સાધુને વાતે બનેલો આધાકર્મી આહાર. (૩) પૂતિકર્મ = નિવેદ્ય આહારમાં આધાકર્મી અંશ માત્ર
મળેલો હોય છે, તેથી રસોઈમાં સાધુ માટે થોડું વધારે કર્યું
હોય તે. (૪) મિશ્રદોષ = કંઈક ગૃહસ્થને માટે, કંઈક સાધુ નિમિત્તે
બનેલો મિશ્ર આહાર. (૫) ઠવણદોષ = સાધુ માટે રાખી મૂકેલ આહાર હોય તે.
પાડિય = મહેમાન માટે બનેલ હોય
(સાધુ નિમિત્તે મહેમાનોની તિથિ હેરફેર થઈ હોય તો) (૭) પાવર = જ્યાં અંધારું પડતું હોય ત્યાં સાધુ નિમિત્તે બારી
કરાવી દે છે. આ (૮) ક્રિય = સાધુ માટે વેચાતો લાવી આપેલ હોય તે. (૯) પામિએ = સાધુ માટે ઉધારે ” ” ” ” (૧૦) પરિયડે =સાધુ માટે વસ્તુ બદલે વસ્તુ આપીને લાવીને આપે તે (૧૧) અભિહિત = અન્ય સ્થાનથી સામે લાવીને આપે છે. (૧૨) ભિન્ન = ઝાંપો, કમાડ આદિ ઉઘાડીને આપે છે. (૧૩) માલોહડ = મેડા (માળ) ઉપરથી મુશ્કેલીથી ઉતારી શકાય
તેવો. (૧૪) અચ્છીજે = નિર્બળ પર દબાણ કરીને સબળ ને અપાવે તે. (૧૫) અણિસિ = ભાગીદારીની ચીજ હોય તેમાં કોઈ દેવા
ઇચ્છે અને કોઈ દેવા ન ઇચ્છે તેવી વસ્તુ.