Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૬૧
ખંડા જોયણ :
એમ ૩૪ વૈતાઢય પર ચાર ચાર શ્રેણી છે. કુલ ૩૪૮૪ = ૧૩૬ શ્રેણીઓ છે.
(૮) વિજયદ્વાર - કુલ ૩૪ વિજય છે. જ્યાં ચક્રવર્તી છ ખંડનું એક છત્ર રાજ્ય કરી શકે છે. ૩૨ વિજય તો મહાવિદેહ ક્ષેત્રમાં છે. નીચે મુજબ : - પૂર્વવિદેહ ) સીતા નદી પશ્ચિમવિદેહ ,સીતોદા નદી ઉત્તર કિનારે ૮ દક્ષિણ કિનારે૮/ઉત્તરકિનારે ૮ દક્ષિણ કિનારે૮ કચ્છ વિજય વિચ્છ વિજય રૂપા વિજય વિપ્રા વિજય સુકચ્છ , સુવચ્છ , સુપ% , સુવિમા , મહાકચ્છ , મહાવચ્છ ,, મહાપા ,, મહાવિપ્રા , કચ્છવતી , વચ્છવતી ,, પદ્માવતી , વિપ્રાવતી ,, આવતા ,
રમાં ,, મંગળા ,,
કુિમુદા
સુવષ્ણુ , પુરકલા ,, રમણિક , યુનિલીના ,, |ગબ્ધીલા , પુષ્કલાવતી મંગળાવતી ,, સલીલાવતી ગન્ધીલાવતી ,,
પ્રત્યેક વિજય ૧૬૫૯૨ યો૦ ૨ કળા દક્ષિણોત્તર લાંબી અને ૨૨૨ યો૦ પૂર્વ - પશ્ચિમમાં પહોળી છે. એ ૩૨ તથા ૧ ભરતક્ષેત્ર, ૧ ઐરાવત ક્ષેત્ર, એમ ૩૪ વિજયમાં ૩૪ ચક્રવર્તી ન થઈ શકે છે. આ ૩૪ વિજયોમાં, ૩૪ દીર્ધ વૈતાઢય પર્વત, ૩૪ તમસ ગુફા, ૩૪ ખંડ પ્રભા ગુફા, ૩૪ રાજધાની, ૩૪ નગરી, ૩૪ કૃતમાલી દેવ, ૩૪ નટમાલી દેવ, ૩૪ ઋષભકુટ ૩૪ ગંગા નદી, ૩૪ સિંધુ નદી, એ બધા શાશ્વત છે.
(૯) પ્રહદ્વાર - ૬ વર્ષધર પર્વતો પર છ દ્રહ છે. ૫ દેવકુરૂમાં અને ૫ ઉત્તરકુરુમાં છે.
વિષ્ણુ ,
રમક છે.