Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૮૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ને ૫૮ વળજ્ઞાન; ૫૯ જ્ઞાનનો ઉપયોગ તે સાકાર ઉપયોગ, ૬૦ દર્શનનો ઉપયોગ તે અનાકાર ઉપયોગ, ૬૧ ચઉવીશે દંડકના જીવ.
એ સઘળા ૬૧ બોલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન લાભે કારણ કે એ સર્વ બોલ અરૂપીના છે.
ઇતિ રૂપી અરૂપીના બોલ સંપૂર્ણ
(૧૭) અથ શ્રી મહોટો બાસઠીઓ
(પન્નવણા સુત્ર પદ-ત્રીજુ)
(મનુષ્યવૃત્ત) जीव १ गई २ इंदिय ३ काए ४ । जोग ५ वेद ६ कसाय ७ लेस्सा ८ ॥ सम्मत ९ नाण १० दंसण ११ । संजय १२ उवओग १३ आहारे १४ ॥ १ ॥ भाखग १५ परित १६ पजति १७ । सुहम १८ सन्नि १९ भवत्थि २० चरिमेय ર | નીવેયવેત્તવષે | પુરતમહાદંડવ || ૨
એ બે ગાથાનો વિસ્તાર કહે છે.
૧. જીવદ્વાર. ૧. સમુચ્ચય જીવમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬, અલ્પ બહુત ૧.
૨. ગતિદ્વાર. ૧. નરક ગતિમાં; જીવના ભેદ ૩. ૧ સંજ્ઞીનો અપર્યાપ્યો ૨ પર્યાપ્તો ને ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો. ગુણઠાણા ૪ પ્રથમ, જોગ, ૧૧; ૪ મનના, ૪ વચનના, ૧ વૈક્રિય, ૧ વૈક્રિયનો મિશ્ર, ૧ કાર્પણ કાયોગ, એવું ૧૧. ઉપયોગ ૯; ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા ૩ પ્રથમ.