Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
છે તો શું સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! સંમૂર્ચ્છિમ અને ગર્ભજ બંને પ્રકારના ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે.
૨૨
८३ जइ सम्मुच्छिम-भुयपरिसप्पथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तग- सम्मुच्छिम - भुयपरिसप्पथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, अपज्जत्तगसमुच्छिम-भुयपरिसप्पथलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, णो अपज्जत्तएहिंतो उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકો જો સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે પરંતુ અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થતા નથી. ८४ जइ गब्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तएहिंतो उववज्जंति, अपज्जत्तएहिंतो उववज्जंति ?
गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, णो अपज्जत्तएहिंतो उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયકો જો ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તા ભુજપરિસર્પ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી.
|८५ जइ खहयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं सम्मुच्छिम खहयर-पंचेंदियतिरिक्खजोणिहिंतो उववज्जंति, गब्भक्कंतिय-खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो વતિ ? મોયમા ! લોહિતો વિવવનંતિ
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ !નૈયિકો જોખેચર પંચન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે તો શું સંમૂર્છિમ
ખેચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ ખેચર પંચેંદ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર હે ગૌતમ ! સંમૂર્છિમ અને ગર્ભજ બંને પ્રકારના ખેચર તિર્યંચ પંચેંદ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. |८६ जइ सम्मुच्छिम-खहयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तएहिंतो उववज्जंति, अपज्जत्तएहिंतो उववज्जंति? गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, णो अपज्जत्तएहिंतो उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો સંમૂર્ચ્છિમ ખેચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા સંમૂર્છિમ ખેચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થતા નથી.