Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 515
________________ | અઢાર પદઃ કાયસ્થિતિ ૪૬૧ | -- - - -- દષ્ટિની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય | ઉત્કૃષ્ટ કારણ ક્ષાયિક સમ્યગુદષ્ટિ | – સાદિ અનંત સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ઉપશમ સમ્યગુદૃષ્ટિ | અંતર્મુહૂર્ત |અંતર્મુહૂર્ત ત્યારપછી અવશ્ય પરિવર્તન થાય ક્ષાયોપથમિક અંતર્મુહૂર્ત | સાધિકદ સાગરોપમ ૩૩ સાગરોપમની સ્થિતિએ બે વાર અનુત્તર વિમાન સમ્યગૃષ્ટિ માં અથવા રર સાગરોપમની સ્થિતિએ ત્રણ વાર બારમા દેવલોક માં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ | એક સમય છ આવલિકા ત્યારપછી અવશ્ય મિથ્યાત્વને પામે વેદક સમ્યગદષ્ટિ | એક સમય એક સમય ક્ષાયોપથમિક સમક્તિના ચરમ સમયને જ વેદક સમક્તિ કહે છે. મિથ્યાષ્ટિ L-1 અનાદિ અનંત - અભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત ભવી જીવોની અપેક્ષાએ સાદિ સાત મિથ્યાદષ્ટિ અંતર્મુહૂર્ત |અર્ધ પુદ્ગલ પડિવાઈ સમ્યગુદષ્ટિ જીવોની અપેક્ષાએ, પરાવર્તનકાલ તેટલા કાલમાં તે જીવો અવશ્ય સમકિત પામે. મિશ્રદષ્ટિ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સ્વભાવથી (૧૦) જ્ઞાન દ્વાર: ७८ णाणी णं भंते !णाणीति कालओ केवचिरं होइ ? गोयमा !णाणी दुविहे पण्णत्ते। तं जहा- साईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावढि सागरोवमाइं साइरेगाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! જ્ઞાની જીવ કેટલા કાળ સુધી નિરંતર જ્ઞાની રહે છે? ઉત્તર- હે ગૌતમ! જ્ઞાનીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિ અનંત અને (૨) સાદિ– સાંત. તેમાંથી જે સાદિ સાંત છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી નિરંતર જ્ઞાનીપણે રહે છે. |७९ आभिणिबोहियणाणी णं भंते ! पुच्छा? गोयमा ! एवं चेव । एवं सुयणाणी वि । ओहिणाणी वि एवं चेव, णवरं जहणेणं एक्कं समयं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાની કેટલા કાળ સુધી આભિનિબોધિક જ્ઞાની રૂપે રહે છે? ઉત્તર– હે ગૌતમ! સમુચ્ચય જ્ઞાનીની જેમ જાણવું. આ જ રીતે શ્રતજ્ઞાનીની સ્થિતિ પણ જાણવી. અવધિજ્ઞાનીની સ્થિતિ પણ આ જ પ્રમાણે છે, વિશેષતા એ છે કે તેની જઘન્ય સ્થિતિ એક સમયની હોય છે. |८० मणपज्जवणाणी णं भंते ! मणपज्जवणाणीति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं देसूणं पुव्वकोडि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાની કેટલા કાળ સુધી નિરંતર મન:પર્યવજ્ઞાનીપણે રહે

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580