Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 547
________________ | વિસામું પદ : અંતક્રિયા विना-सी4)न।२४मां 6त्पन्न थाय छ ? 6त्तर- गौतम ! ते शय नथी. |१५ णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा ? गोयमा ! णो इणढे समढे । एवं णिरंतरं जाव चरिदिएसु पुच्छा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકી, નરકમાંથી નીકળીને શું અનંતર અસુરકુમારોમાં ઉત્પન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. હે ભગવન ! આ જ રીતે નારકી નરકમાંથી નીકળીને અનંતર શું નાગકુમારથી લઈ ચૌરેન્દ્રિય સુધીમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. | १६ णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता पंचेंदियतिरिक्खजोणिएस उववज्जेज्जा? गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा । जेणं भंते !णेरइएहितो अणंतरं उव्वट्टित्ता पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा ! अत्थेगइए लभेज्जा अत्थेगइए णो लभेज्जा । जे णं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं केवलं बोहिं बुज्झेज्जा? गोयमा ! अत्थेगइए बुज्झेज्जा, अत्थेगइए णो बुज्झेज्जा । जे णं भंते ! केवलं बोहिं बुज्झज्जा से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ? गोयमा! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ।। जेणं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं आभिणिबोहियणाणसुयणाणाई उप्पाडेज्जा ? हंता ! गोयमा ! उप्पाडेज्जा । जेणं भंते ! आभिणिबोहियणाणसुयणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा वयं वा गुणं वा वेरमणं वा पच्चक्खाणं वा पोसहोववासं वा पडिवज्जित्तए ? गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा । जेणं भंते ! संचाएज्जा सीलं वा जाव पोसहोववासं वा पडिवज्जित्तए से णं ओहिणाणं उप्पाडेज्जा? गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो उप्पाडेज्जा । जे णं भंते ओहिणाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए ? गोयमा ! णो इणढे समटे । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નારકી, નરકમાંથી નીકળીને વ્યવધાન વિના સીધા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય, કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. प्रश्न- भगवन! नाही, न२७मांथीनीजणीने सीधा तिर्यय पंथेन्द्रियमा उत्पन्नथाय छ, તે શું કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ ! તેમાંથી કેટલાક જીવો ધર્મ શ્રવણને પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક કરી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580