Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
અઢારમું પદ : કાયસ્થિતિ
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આહારક જીવ કેટલા કાળ સુધી આહારકપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! આહારકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– છદ્મસ્થ આહારક અને કેવળી આહારક.
૪૬૯
९३ छउमत्थाहारए णं भंते ! छउमत्थाहाराए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं खुड्डागभवग्गहणं दुसमऊणं, उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणी- ओसप्पिणीओ कालओ, खेत्तओ अंगुलस्स असंखेज्जइभागं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! છદ્મસ્થ આહારક કેટલા કાળ સુધી છદ્મસ્થ આહારક રહે છે ?
ઉત્તર હે ગૌતમ ! જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી નિરંતર છદ્મસ્થ આહારકપણે રહે છે. તે અસંખ્યાતકાલ, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે તથા ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ સમજવો જોઈએ. ९५ केवलिआहार णं भंते ! केवलिआहारए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देणं पुव्वकोडिं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી આહારક કેટલા કાળ સુધી કેવળી આહારકપણે રહે છે ? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે.
९६ अाहारणं भंते ! अणाहारए त्ति पुच्छा ? गोयमा ! अणाहारए दुविहे पण्णत्ते, तं जहा - छउमत्थअणाहारए य, केवलिअणाहारए य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનાહારક જીવ કેટલા કાળ સુધી નિરંતર અનાહારકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! અનાહારકના બે પ્રકાર છે, જેમ કે– (૧) છદ્મસ્થ અનાહારક અને (૨) કેવળી
અનાહારક.
९७ छउमत्थअणाहारएणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दो समया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! છદ્મસ્થ અનાહારક કેટલા કાળ સુધી છદ્મસ્થ અનાહારકપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી છદ્મસ્થ અનાહારકપણે રહે છે. ९८वलिअाहारणं भंते! केवलिअणाहारए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! केवलि-अणाहारए दुविहे पण्णत्ते, तं जहा- सिद्धकेवलि - अणाहारए य, भवत्थ केवलि
अणाहारए य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કેવળી અનાહારક કેટલા કાળ સુધી કેવળી અનાહારકપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! કેવળી અનાહારકના બે પ્રકાર છે– (૧) સિદ્ઘકેવળી અનાહારક અને (૨) ભવસ્થ કેવળી અનાહારક.
९९ ९९ सिद्धकेवलिअणाहारए णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સિદ્ધ કેવળી અનાહારક કેટલા કાળ સુધી સિદ્ધ કેવળી અનાહારકપણે
Loading... Page Navigation 1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580