Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આબાદ હિંદુસ્તાન !
સરકારના કાઈ પણ હાદા, પદવી કે તોકરી માટે અયોગ્ય રાવવામાં નિહ આવે.” પરંતુ, તે મુજબ અનુસરે છે કાણુ ?
૩૪
જો ઉપરના શબ્દો અનુસાર જ કામ લેવામાં આવ્યું હાત, તે। જે મહાન દેશની જવાબદારી આપણા પર છે, (તેમજ જેને માટે આપણને કાઈક દિવસ પણ જવાબ આપવા પડશે એમ આપણે કદી માનતા નથી —— કારણકે તેવેશ જવાબ લેનાર અત્યારે કાઈ છે નિહ,) તે દેશ હાલના જેવી હીન દશાને પામ્યા ન હોત.
મિ. રિકાર્ડ્સે પોતાની જુબાનીમાં જણાવ્યું છે
“ હુન્નર અને કારીગરીની કેટલીય શાખાએમાં હિંદુવાસીએ)ની કુશળતાને હજુ કાઈ જ પહાંચી શક્યું નથી. મસલીન, શાલ, જરી ભરેલું રેશમી કાપડ, રૂમાલ, સોના ચાંદી અને હાથીદાંત ઉપરની તેમની કારીગરી — એ બધાની આપણા કારીગરે। કદી ખરેખરી કરી શકવાના નથી. તેમનું સ્થાપત્ય પણ આપણાથી ઊંચી કાઢીનું છે. કેટલાંક આંધકામેામાં તેમણે પધ્ધરનાં મેઢાં મેટાં ગચિયાં અને પાટડા ઊંચે ચડાવવાની અને ખસેડવાની જે શક્તિ બતાવી છે, તેવી શક્તિ કાઈ યુરોપિયન કારીગરે કદી બતાવી હાય તેવું જાણમાં નથી. ખેતીની કળા પણ પૂર્વમાં જ શોધાઈ હતી, અને ત્યાં જ પહેલવહેલી સ’પૂર્ણતાએ પહેાંચી હતી. યુરાપે તે બાબતમાં પોતાનું શિક્ષણુ ત્યાંથી જ મેળવ્યું છે,
“ પરંતુ તે જૂના સમયની વાર્તા છે. તેમની અત્યારની ગરીબાઈ અને ગુલામીની દશામાં તે પોતાનાં કળાકૌશલ્યમાં જરા પણ સુધારા કરી શકે તેવી આશા રાખવી ફોગટ છે...તેમની ગરીબાઈ તેમને એવા પ્રકારની સતત
Jain Education International
અગ્રેજી રાજ્યના મૂળમાં
૩૫
અધાગિતમાં રાખે છે કે, જેમાં તેમના નૈતિક ગુણા કે તેમની ભૌતિક સ્થિતિમાં કાઈ પણ પ્રકારના સુધારા થાય એ વસ્તુ અસવિત છે, ખેતીની કુલ પેદાશમાંથી જ્યાં અર્ધીઅ ભાગ મહેલ તરીકે લઈ લેવામાં આવતા હાય, અને અમલદારાનું મેટું લશ્કર તે મહેસૂલ નિરકુશપણે પૂરેપૂરી કડકાઈથી ઉઘરાવતું હોય, ત્યાં કાઈ પણ પ્રજા કેવી રીતે જીવી શકે, પ્રગતિ સાધી શકે કે અન્ન દેશો સાથે વેપાર ખેડી સમૃદ્ધ બની શકે? આપણે જમીનમહેલ હુંમેશાં હ્રદ ઉપરાંતનું ઉધરાવીએ છીએ, એટલું જ નહિ પણ કેટલાક દાખલાએમાં તેા જમીનની કુલ પેદાશ કરતાં પણ મહેસૂલ વધારે લઈ એ છીએ. એવે સ્થળે જમીનની વેચાણુકિંમત જ બિલકુલ હેાતી નથી.
“ આવું ન્યાયખાતું, આવું પોલીસખાતું અને આવું મહેસૂલખાતું ત્યાં પેાતાનું વિનાશક કામ કડક રીતે કર્યા જ કરતું હાય, ત્યાં દેશની પ્રજા ધનવાન, સંપત્તિમાન કે વેપારઉદ્યોગમાં પ્રગતિમાન ન જ થઈ શકે. આવાં અત્યાચારી નિયંત્રણા દૂર કરવામાં આવે, તા હજી પણ હિંદુસ્તાનના લેાકેા વેપારઉદ્યોગમાં દુનિયાની બીજી કાઈ પ્રજા જેટલી જ કુશળતા તથા ઊંડા અનુભવ અતાવી શકે તેમ છે, '
પરંતુ તે દરમ્યાન આખા જગતની સિકલ ફેરવી નાખનાર વરાળયંત્ર અને સંચા અસ્તિત્વમાં આવી ગયાં હતાં. ઇંગ્લેંડને હવે પેાતાના માલ માટે બહારના દેશમાં બજારા ઉઘાડવાની આવશ્યકતા પ્રાપ્ત થઈ હતી. હિંદુસ્તાન જે તે માલનું ઘરાક અને, તેા ઇંગ્લેંડને એક મેટું, ચોક્કસ અને સ્થાયી બજાર મળી જાય. એટલે વધુ વિચાર કરવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134