Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 76
________________ ૧૨૮ આબાદ હિંદુસ્તાન ! હાય છે, તે કારણે તેમને દેવું થાય છે એમ કહેવું નકામું છે. આ તપાસને પિરણામે તેમાંની એક પણ વાત સિદ્ થતી નથી. “ ખેડૂતાના આ દેવાના મેાટા ભાગ સરકારનું મહેસૂલ ભરવાને માટે ઊભા થયેલા હોય છે. પહેલાં પજાબમાં કાઈ શાહુકાર જ નહાતા કે લેાકેાને દેવું કરવું જ પડતું ન હતું, એમ કહેવાને મારા આશય નથી. પરંતુ એટલું હું જરૂર કહેવા માગું છું કે, આપણા રાજ્ય પહેલાં શાહુકાર ખેડૂતાના દાસ હતા અને આશ્રિત હતા. પરંતુ આપણા રાજ્ય દરમ્યાન તે તે ખેડૂતાના કુલ માલિક થઈ બેઠા છે. “ મે હંમેશાં માન્યું છે કે, દરવર્ષે અમુક ચેસ રાવેલું મહેસૂલ લેવાની આપણી પહિત ખેડૂતોને બહુ મુશ્કેલીમાં ઉતારનારી છે. કારણ કે, વારવાર આવતાં નબળાં વર્ષો દરમ્યાન તેને કારણે તેમને પોતાના મહેસૂલના પૂરેપૂરા હિસ્સા ભરવા માટે અનિવાય રીતે દેવામાં સપડાવું પડે છે. પિરણામે બીજે વર્ષે પાક ખળામાં પણ આવ્યા નથી હોતા, ત્યાં તે આગલા વર્ષોના દેવા પેટે કે વ્યાજ પેટે તેમના મેાટા ભાગ શાહુકાર ઉડાવી જાય છે, બાકીનું જે કંઈ રહે, તેમાંથી નવા વર્ષનું મહેસૂલ ભરવાનું તે પાછું આવીને ઊભું જ રહે છે. અને પછી આખું વર્ષ તેણે કે તેના કુટુંબે ખાવું શું? એટલે, દેવાનું તે ચક્ર ચાલતું જ રહે છે અને વર્ષે વર્ષે તે વધુ ને વધુ બનતું જાય છે. પ્રમાણમાં કાયમનું Jain Education International * ‘હિં‘દુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ ’ ૧૨૯ “ એમ કહેવું કે આપણે આપણા કાયદામાં યેાગ્ય પ્રસંગે મહેસૂલ મેાકૂ રાખવાની કે માર્ક કરવાની સુધ્ધાં છૂટ રાખેલી છે એટલે ખેડૂતને ખાસ સંજોગામાં જરૂર રાહત મળી શકે તેમ હોય છે, એ નકામું છે. અગમચેતીને અભાવે, સત્ય હકીકતના જ્ઞાનને અભાવે, સમયને અભાવે, તથા જેટલું કામ અવશ્ય કરવાનું હાય છે તેથી વધારે કામ કરવાની તસ્દી લેવાની નામરને કારણે કલેક્ટરા ચેાગ્ય સમયે મહેસૂલ મેાકૂક રાખવાની વ્યવસ્થા જ કરતા નથી, તે પછી મહેસૂલ બિલકુલ માફ કરવા માટે ઉપલા અમલદારાને જે ચાસ આંકડા તૈયાર કરી આપવા જોઈ એ, તેની તા વાત જ શી કરવી? ઉપરાંત સરકારને પણ મહેસૂલ તે જોઈ એ જ, એટલે મહેનત કરીને પણ તમે ગમે તેટલા પુરાવા, આંકડા કે વિગતા પૂરી પાડા, તાપણુ પોતાના અંદાજપત્રની વ્યવસ્થામાં ફેરફાર કરીને મહેસૂલ માફ કરવાની સરકારની દાનત જ હાતી નથી.. મારા પ્રાંતમાં જ્યારથી હું કમિશ્નર થયા છું, ત્યારથી કદી પણ મહેસૂલ મેાકૂક રાખવામાં આવ્યું હાય કે મા કરવામાં આવ્યું હોય, તેમ મને યાદ નથી આવતું. આખા પ્રાંતના વાર્ષિક ૧૫ લાખના મહેસૂલમાંથી છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન મૂક્ત ૬૪૫૦ રૂપિયા માકૂક રાખવામાં આવ્યા છે અને ૧૬૯૪ રૂપિયા માફ કરવામાં આવ્યા છે. જોકે વાસ્તવિક રીતે તે ૩૦ વર્ષમાંથી ૧૨ કરતાં વધારે વર્ષોં બિલકુલ નબળાં આવ્યાં હતાં, અને ઘાસના દુકાળા તેા કેટલાય પડડ્યા હતા.” હવે આપણે તેમણે ભેગી કરેલી વિગતા ઉપર આવીએ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134