________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
રમા સંદ
રેલ્વે સ્ટેરમ
આણંદ સ્ટેશને પરમકૃપાળુદેવ ટ્રેઈનમાં ઉતર્યા ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને નમસ્કાર કરે છે. – સં. ૧૯૪૬
શ્રી પરમકૃપાળુદેવ પૂ. શ્રી અંબાલાલભાઈના ઘરે પધારે છે, ત્યારે . શ્રી અંબાલાલભાઈ અહોભાવથી તેઓશ્રીનું સ્વાગત કરે છે. – સં. ૧૯૪૬
૨૩