________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ઉત્ત૨સંડા વનક્ષેત્ર ૧૯૫૪, શ્રી પરમકૃપાળુદેવની સેવામાં ૨સોઈ માટેની સામગ્રી કોથળામાં લઈને રહેવા માટે જઈ રહ્યા છે.
શ્રી પ૨મૃપાળુદેવે શ્રી વસોમાં નવલખાના ડહેલા ઉપ૨ સાંજના સમયે સાત વાગ્યાથી બધા જ મુમુક્ષુઓને ઊભા ૨હેવાની આજ્ઞા આપી, સવા૨ના ચાર વાગ્યા સુધી એકધારા બોધ આપ્યો.
ઉ૭