Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 77
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો ७५ પૂ.શ્રી અંબાલાલભાઈ અમદાવાદ આગાખાનના બંગલે સભામાં ૫૨મકૃપાળુદેવ દર્શાવે છે કે અમે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો છે. શ્રી ૫૨મકૃપાળુદેવ ઉ૫૨ની વાત મુનિઓને ભાવસારની વાડીએ કહે છે. શ્રી પરમકૃપાળુદેવે પૂ. અંબાલાલભાઈને બાર વ્રત લખી આપ્યાં અને જણાવ્યું કે આ બાજ વ્રત મુનિ પાસે માતુશ્રી દેવામાને લેવડાવો. 3

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110