________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
७५
પૂ.શ્રી અંબાલાલભાઈ
અમદાવાદ આગાખાનના બંગલે સભામાં ૫૨મકૃપાળુદેવ દર્શાવે છે કે અમે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો છે. શ્રી ૫૨મકૃપાળુદેવ ઉ૫૨ની વાત મુનિઓને ભાવસારની વાડીએ કહે છે.
શ્રી પરમકૃપાળુદેવે પૂ. અંબાલાલભાઈને બાર વ્રત લખી આપ્યાં અને જણાવ્યું કે આ બાજ વ્રત મુનિ પાસે માતુશ્રી દેવામાને લેવડાવો.
3