________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી ખંભાત ચિંતામણિ પાર્શ્વનાથજીના દહેરાસ૨માં નેમનાથ પ્રભુની સન્મુખ ‘હે પ્રભુ! હે પ્રભુ!'ના દોહરા હૃધ્યના ભાવ સાથે આંસુ સારતા ઉચારી ૨હી છે.
સાથે પૂ. ભાઈશ્રી તે ભાવોમાં ખોવાયેલા જણાય છે.
ખંભાત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથપ્રભુના દહેરાસરજીમાં પૂ. અંબાલાલભાઈ તથા પૂ. ભાઈશ્રી દર્શન કરી પરત ફરી રહ્યા છે.
૭૧