________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
YG
ww
O
પૂ.શ્રી અંબાલાલભાઈ
શ્રી વવાણિયા જીજીબહેનના લગ્ન પ્રસંગે પૂ. અંબાલાલભાઈ તથા પૂ. સોભાગ્યભાઇ જાય છે ત્યારે શ્રી ૫૨મકૃપાળુદેવ ડેલીમાં ઊભા બંને મહાનુભાવોને આવકારી રહ્યા છે.
હડમતાલામાં શ્રી ૫૨મકૃપાળુદેવની સેવામાં રાતના સમયે શ્રી મણીલાલ બોટાવાળા તથા પૂ. અંબાલાલભાઇ પગચંપી ક૨ી ૨હ્યાા છે.