________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
___
કાવિઠામાં પૂ. અંબાલાલભાઈ પોતે રસોઈ કરી શ્રી ૫૨મકૃપાળુદેવને જમાડી અહોભાવ વેદી રહ્યા છે.
પૂ.શ્રી અંબાલાલભાઈ
ખંભાતથી ૫.પૂ. પ્રભુશ્રીજી શ્રી પ૨મકૃપાળુદેવના દર્શન ક૨વા ૨ાળજ ગયા છે ત્યારે પૂ. શ્રી અંબાલાલભાઈ પાસે દર્શન-વંદન માટે ૨જા મંગાવે છે.
૫૧