________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
૫૪
પૂ.શ્રી અંબાલાલભાઈ
શ્રી વડવા તીર્થની સામે આવેલ વાવની બાજુમાં મેડી ઉ૫૨ શ્રી ૫૨મકૃપાળુદેવ બિ૨ાજમાન હતા ત્યારે મેડીના દાદર વચ્ચે પૂ. અંબાલાલભાઈ સેવકપણું બજાવવા બેઠા છે.
mata
શ્રી વડવા તીર્થક્ષેત્રની સામે આવેલ વાવની બાજુની મેડી ઉ૫૨ શ્રી પરમકૃપાળુદેવ બિરાજમાન હતા ત્યારે તે મેડીની બારીમાંથી આંગળી ચીંધી જણાવ્યું હતું કે ‘સામેની ટેક૨ી છે તે સુવર્ણભૂમિ છે, ત્યાં ચંદ્રપ્રભુની સ્થાપના થશે.' જુઓ જ્ઞાનીપુરુષના જ્ઞાનનો જ્ઞાનાતિશય.