________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી વડવા તીર્થક્ષેત્રની પાછળ આવેલ ખંભાતના દરિયાકિનારે શ્રી પરમકૃપાળુદેવ પૂ. અંબાલાલભાઈ સાથે ફરવા જઈ રહ્યા છે ત્યારે શ્રી ગોરચંદ વિષે જણાવે છે કે ‘તમે તેના પ્રત્યે અભાવ કરશો નહિ. અંત૨માં અમારા પ્રત્યે તેમને પ્રેમ હતો.'
પપ