________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
ખંભાત શ્રી રાજછાયા'ના મકાનમાં શ્રી પરમકૃપાળુદેવ બોધ આપી રહ્યા છે.
તે સાંભળવા માનવમહેરામણ દોિચર થાય છે.
ખંભાત નારેશ્વ૨ બાણમાં સાંજના સમયે શ્રી પરમકૃપાળુદેવ સાથે
પૂ. શ્રી અંબાલાલભાઈ ફરવા જઈ ૨હ્યા છે.
૩૫