Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 32
________________ એ લઈ જાય, એમાં શું આશ્ચર્ય છે ? રાજાના અંતઃપુરમાં જેમ પુરુષના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોય, તેમ આત્માર્થીના આવાસમાં વિજાતીયના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોવો જોઈએ. અને જો એ નથી, તો પછી એના માઠાં પરિણામો આવશે જ. Reason is the invitation of the result. સંસાર-વિષવૃક્ષનું અંતિમ અને પરાકાષ્ઠાનું શસ્ત્ર છે એના ફળનો આસ્વાદ. એ છે નરકના રોગો. ભયાનકથી ય ભયાનક છે એ રોગો. કરોડોની સંખ્યામાં છે એ રોગો. અહીંના દરેક રોગ કરતાં અનંતગણા ખતરનાક છે એ રોગો. નથી પૈસા છોડવા, નથી સ્ત્રી છોડવી, નથી સંસાર છોડવો, તો આ વફાદારીની કદર આ વિષવૃક્ષ કરવાનું જ છે. It has a ready fruit for you & that's hell. I suggest you 2 books - “વેદનાના શિખરે” & “નરક દુઃખ વેદના ભારી.” There are some trailors of the hell. Please watch those. ફળ” સમજાઈ જશે, તો આખે-આખું વિષવૃક્ષ પણ સમજાઈ જશે. એને છોડવા માટે એને સમજવા સિવાય બીજી કોઈ જ જરૂર નથી. ખરેખર. હત્યારું વિષવૃક્ષ ૩ર

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84