Page #1
--------------------------------------------------------------------------
________________ હું શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પંચાસ્તિકાય (ગૂર્જર અનુવાદ તથા વિવેચન સહિત) ભીમદ રાજચંદ્ર આESH અગાસ
Page #2
--------------------------------------------------------------------------
________________
SOLOADIOLLOADEDIAPADIOLOADILOUILDILOCOLOADIOLOG
શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પંચાસ્તિકાય.
(ગૂર્જર અનુવાદ તથા વિવેચન સહિત)
AUNQAAAQAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
પ્રકાશક
શ્રીમદ રાજચંદ આશ્રમ
અમાસ
(DAIICO DOWNLOAD DILUDIOLDILODIOUSEWISDIWADAILWILDLODS)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ
સ્ટે. અગાસ, વાયા આણંદ, પિસ્ટ બોરીઆ-૩૮૮ ૧૩૦ (ગુજરાત)
પ્રથમવૃત્તિ પ્રત ૩OOO ઈસ્વી સન ૧૯૮૭ વિક્રમ સંવત્ ૨૦૪૩
મુદ્રક : માધવલાલ બી. ચૌધરી, રાજીવ પ્રિન્ટર્સ, વિઠ્ઠલ ઉદ્યોગનગર-૩૮૮૧૨૧
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
અધ્યાત્મયોગી શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દ્વારા રચિત આ પંચાસ્તિકાય ગ્રન્થ પ્રસિદ્ધ છે. આ મૂળ ગ્રન્થની ગાથાઓ પ્રાકૃત ભાષામાં છે. તે ગાથાઓનું ગુજરાતી ભાષાન્તર શ્રીમદ્ રાજચંદ્રજીએ એવી ધારાવાહી શૈલીમાં કર્યું છે કે જાણે, શ્રીમદ્ કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં સ્વયં લખતા હોય, એમ જ લાગે. શ્રીમદ્જીએ તેના ઉપર ટીકા કે વિવેચન કાંઈ કર્યું નથી. માત્ર મૂળ પદ્યગાથાઓમાં અધ્યાહાર રાખેલો અર્થ ગદ્યમાં ઉતારતાં સંબંધ સાધવા કે સ્પષ્ટ અર્થ થવા જે કંઈ શબ્દો ઉમેરવા યોગ્ય લાગ્યા છે તે કૌનમાં મૂકેલા છે. કોઈ વિચારવંત જીવને એ મહાન આચાર્યને વિશ્વતત્ત્વ વિષેનો ઉપદેશ હૃદયગત થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે અર્થે આ ' - ભાષાંતર થયેલું છે.
પ્રસ્તુત પુસ્તકમાં ૧. શ્રીમદ્ કુંદકુંદાચાર્યકૃત મૂળ પ્રકૃત ગાથાઓ ૨. તેની સંસ્કૃત છાયા, ૩. પછી અર્થરૂપે કરેલ શ્રીમદ્ રાજચંદ્રજીનું ગુજરાતી ભાષાંતર અને ૪ પૂ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ તેના ઉપર કરેલ વિવેચન ક્રમશ: આપવામાં આવેલ છે, જેથી અભ્યાસીઓને સંપૂર્ણ ગ્રન્થ સમજવામાં સુગમતા રહે.
શ્રીમદ્જી કૃત ભાષાંતરમાં થોડીક ગાથાઓના અર્થ કોઈ કારણવશાતુ નથી પણ પૂ. શ્રી બ્રહ્મચારીજી કૃત વિવેચનમાં બધી ગાથાઓના અર્થ હોવાથી તેનો સમાવેશ કરી આ ગ્રન્થ પૂર્ણ કરેલ છે.
વાચકવર્ગ આ લઘુ ગ્રન્થનો સદુપયોગ કરી આત્માર્થ સાધે, એ જ ભાવના સહ વિરમું છું.
-પ્રકાશક
Page #5
--------------------------------------------------------------------------
________________
अध्यात्मयोगी आचार्य कुन्दकुन्द जइ पउमणंदिणाहो, सीमंधरसामि दिव्वणाणेण । ण विवोहइ तो समणा, कहं सुमग्गं पयाणंति ॥
-देवसेनाचार्य अर्थ : विदेह क्षेत्रके वर्तमान तीर्थंकर श्री सीमंधर स्वामीसे प्राप्त किये हुए दिव्य ज्ञानके द्वारा श्री पद्मनंदिनाथ (श्री कुन्दकुन्दाचार्य) ने बोध नहीं दिया होता तो मुनिजन सच्चे मर्गको कैसे जानते ?
.. ...........कोण्डकुन्दो यतीन्द्रः । रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येऽपि सव्यंजयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय, चचार मन्ये चतुरंगुलं सः ॥
-विध्यगिरि शिलालेख अर्थ : यतीश्वर कुन्दकुन्दाचार्य रजसे भरी हुई भूमिको छोडकर चार अंगुल ऊपर आकाशमें चलते हैं, उससे मैं यह समझता हूँ कि वे अंतरंग तथा बहिरंग रजसे अत्यन्त अस्पृष्ट थे ।
Page #6
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞાય નમ: નમઃ સદ્ગુરુવે
पंचास्तिकायः इंदसदवं दियाणं तिहुअणहिदमधुरविसदवकाणं । अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ॥१॥ इन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमधुरविशदवाक्येभ्यः । अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ॥१॥
અર્થ : સે ઈંદ્રોએ વંદનિક, ત્રણ લેકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેના ગુણે છે, જેમણે સંસારને પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર
વિવેચન : પહેલાં સર્વને અને સદ્ગુરુને નમસ્કાર કરે છે. સદ્ગુરુના બંધથી ભિન્ન આત્મા મનાય છે. આ દેહથી હું ભિન્ન છું એમ સદ્ગુરુના બેધે મનાય છે. કર્મને લઈને બીજું બધું છે, કર્મને લઈને આત્મા ઢંકાય છે. એને છોડવા સદ્દગુરુને બેધ છે. એ ઉપકારને લઈને મથાળે સદ્દગુરુને નમસ્કાર કર્યા છે. આ સર્વજ્ઞને ઈન્દ્ર જેવા પણ નમસ્કાર કરે છે, તે પણ તેઓને માન ન થાય. તે સર્વજ્ઞને દેવે પણ નમસ્કાર કરે છે. જેના ઉપદેશથી બધાય જીવનું કલ્યાણ થાય, જેના વાક્યમાં કઈ પણ પ્રકારને દેષ નથી એવા અતિશયવાળી અરિહંત ભગવાનની વાણું છે. અનંત દોષે ટળી અનંત ગુણે પ્રગટ્યા છે. હવે એમને સંસાર નથી. એવા ભગવાનને નમસ્કાર. ભગવાનનાં વચને ત્રણે લોકને કલ્યાણકારી છે. કારણ કે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે કેઈ જીવેને હણવા
Page #7
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
નહીં. એવા દયાના ઉપદેશથી ખીજા જીવાને દુઃખ ન થાય. મહાપુરુષો થાય છે તે જગતને કલ્યાણકારી હાય છે. સારાં નિમિત્તથી જીવને કલ્યાણ થાય છે. એમણે ભવના બીજને આત્યંતિક નાશ કર્યાં છે. ભગવાનનાં દર્શન કરીને એમનાં ગુણામાં વૃત્તિ રાખવાની છે. ભગવાનનાં અનંત ગુણા છે. પેાતાનું માન દૂર કરવા નમસ્કાર કરવાના છે.
૨
समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सुणह वोच्छामि ॥ २ ॥
श्रमण मुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणं । एष प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि ॥२॥ અર્થ : સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણુ કરો.
વિવેચન : ભગવાને અનંત કૃપા કરીને જે વાણી વરસાવી તે જેટલી આપણી પાસે આવી તેટલું આગમ કહેવાય. જીવની પાસે મૂડી પ્રેમની છે. “ પર પ્રેમપ્રવાહ મઢે પ્રભુસ સબ આગમભેદ સુઉર ખસે.” પ્રેમ ભગવાન ઉપર થાય તા આગમનું રહસ્ય આવીને હૃદયમાં વસી જાય. ભગવાનમાં શું છે તે બધું ખખર પડે. આગમની ઉત્પત્તિ કેવળજ્ઞાનથી થઈ છે. પંચાસ્તિકાય એ દ્રવ્યાનુયાગ છે. એ સાંભળી કલ્યાણ કરવું છે એવી ભાવના કરવાની છે. ભગવાનના વચનથી સમ્યગ્દર્શન થાય છે અને પછી મેાક્ષ થાય.. ભાવથી કલ્યાણ છે.
समवाओ पंचहं समउत्ति जिणुत्तमेहिं पण्णत्तं । सो चैव हवदि लोओ तो अमिओ अलोओ खं ॥३॥
Page #8
--------------------------------------------------------------------------
________________
પચાસ્તિકાય
समवायः पंचानां समय इति जिनोत्तमैः प्रजप्तं । स च एव भवति लोकस्ततोऽमितोऽलोकः खं ॥३॥
અર્થ : પાંચ અસ્તિકાયના સમૂડરૂપ અર્થસમયને સર્વજ્ઞ વિતરાગદેવે લોક કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એ અલેક' છે
વિવેચન : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ એ પાંચ અસ્તિકાય છે. દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એ સ્વતંત્ર દ્રવ્યો છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ અને અનંત પર્યાય હેય છે. ઘણા પ્રદેશમાં વ્યાપે તેથી અસ્તિકાય કહેવાય છે. એથી આખે લેક થયે છે. એ સાંભળી આત્માને ભૂલી જવાને નથી. સર્વથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એમ જણાવવા એ કહ્યાં છે. અર્થસમય એટલે (૧) પુદ્ગલ પદાર્થોને સમૂહ (૨) છ દ્રવ્યોને સમૂહ અથવા (૩) એ શબ્દો સાંભળી આત્માનું જ્ઞાન થાય તે પણ અર્થસમય છે. લેક છ દ્રવ્યયુક્ત છે. પાંચ અસ્તિકાય અને કાળ મળી છ દ્રવ્ય થાય છે. લેકની બહાર માત્ર આકાશ છે. ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો ત્યાં નથી તેથી અલેકમાં કોઈ જઈ શકે નહીં. આકાશ અરૂપી છે. જે વસ્તુને અવકાશ આપે તે આકાશ છે. जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आयासं ।
अस्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥४॥ जेसिं अत्थिसहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं । ते होंति अत्यिकाया णिप्पण्णं जेहिं तइलुक्कं ॥५॥
जीवाः पुद्गलकाया धर्माधर्मों तथैव आकाशम् ॥ अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः ॥४॥
Page #9
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
येषामस्तिस्वभावः गुणैः सह पर्यायैर्विविधैः ।। ते भवन्त्यस्तिकायाः निष्पन्नं यैस्त्रैलोक्यम् ॥५॥
અર્થઃ “જીવ”, “પુદ્ગલસમૂહ”, “ધર્મ”, “અધર્મ” તેમ જ “અકાશ એ પદાર્થો પિતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પિતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેને અસ્તિત્વસ્વભાવ છે તે “અસ્તિકાય છે. તેનાથી ઐક્ય ઉત્પન્ન થાય છે.'' વિવેચન : જીવને સ્વભાવ ઊર્ધ્વગમન છે. “સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ.” પાંચે ઇંદ્રિ પુદ્ગલને ગ્રહણ કરે છે. મન અરૂપી રૂપી બન્નેને જાણે છે. સંસારી જીવને વધારે સંબંધ પુગલની સાથે છે. ધર્મ-અધર્મ ગતિ–સ્થિતિમાં સહાય કરે છે. આકાશ તદ્દન નિર્મળ છે. એનું કામ અવકાશ આપવાનું છે. બધાને આધાર જીવને ભાવ છે. ભાવ પુદ્ગલને આકર્ષે છે. નહીં તે પરાણે કંઈ ન આવે. દરેક દ્રવ્ય તિપિતાના સ્વભાવમાં રહે છે. જીવને સ્વભાવ જાણવાને છે. તે નિરંતર જાણ જાણ કરે છે. કર્મને આધીન હોવાથી સાધન હોય તે જાણે. કર્મ બંધાયાં છે તે અનાદિકાળથી છે. જીવ ક્યારેય કર્મરહિત ન હતે. પિતાની સ્થિતિ પરાધીન લાગે તે સંતોષ ન થાય. વૈરાગ્ય આવ્યા વિના વૃત્તિ આત્મામાં ન રહે. “જબ જાએંગે આતમાં તબ લાગેંગે રંગ.” અજ્ઞાનમાંથી જાગે તે આત્માને રંગ લાગે. શ્રુતજ્ઞાનના બળથી આખા લેકનું જ્ઞાન થાય છે. જીવને પુદ્ગલનું અભિમાન છે. પુદ્ગલ એક પરમાણુરૂપ છે, પણ તેવા અનંતાનંત પરમાણુઓ છે. તેના વિવિધ પ્રકારે સ્કંધ
Page #10
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
થવાથી બહપ્રદેશી અસ્તિકાય કહેવાય છે. જીવને પુદ્ગલને અધ્યાસ પડી ગયું છે. આખા લેકમાં આ છ દ્રવ્યો છે.
અનેક ગુણ અને પર્યાય સહિત અસ્તિત્વવાળું તે દ્રવ્ય છે. એક પરમાણમાં પણ અનંત ગુણો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ લેકનું સ્વરૂપ છે. પાંચે અસ્તિકાયને કાળની સહાય લેવી પડે છે. જીવ અને પુદ્ગલ એ બે અટપટા સ્વભાવવાળા છે. તે જેવું વિચિવાયા તેજમાવળિયા ળિ गच्छंति दवियभावं परियट्टणलिङ्गसंजुत्ता ॥६॥ ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः । गच्छन्ति द्रव्यभावं परिवर्तनलिङ्गसंयुक्ताः ॥६॥
અર્થ : તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે દ્રવ્યસંજ્ઞાને પામે છે.
વિવેચન : પાંચે અસ્તિકાયના પર્યાય સમયે સમયે પલટાય છે. અસ્તિકાય પાંચ છે અને પરિણમન સ્વભાવવાળે કાળ છે, તે સર્વજ્ઞ ભગવાને જે છે.
अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति ॥७॥ अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमन्योऽन्यस्य । मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति ॥७॥
અર્થ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પિતાપિતાના સ્વભાવને ત્યાગ કરતાં નથી.
Page #11
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
વિવેચન : આત્માને કર્મ સિવાય ફાઈ નડે નહીં. કર્મને લઈને જીવને અનેક અવસ્થા થઇ છે, પણ કર્મરૂપ થયા નથી. જુદો છે. કર્મનો નાશ થાય ત્યારે પેાતાનું ભાન થાય. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી.” (૬૦૯) માક્ષ, સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન પેાતાની પાસે છે. ભાન નથી. તે થવા સદ્ગુરુની જરૂર છે.
सता सव्वपयत्था सविस्सरूवा अणतपज्जाया । भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एक्का ॥८॥ सत्ता सर्वपदस्था सविश्वरूपा अनन्तपर्याया । भङ्गोत्पादधीव्यात्मिका सप्रतिपक्षा भवत्येका ॥८॥
અર્થ : સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણુ અને પર્યાયાત્મક છે. ઉત્પાદન્યયવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. વિવેચન : છ પદાર્થ અસ્તિત્વવાળા છે, દ્રવ્ય છે, આત્માની સત્તા છે. તેને જાણવાના ગુણ છે. મધાય પદાર્થીની સત્તા જુદી જુદી છે. એ સત્તામાં અનંત ગુણપર્યાય છે. ઉત્પાદન્યવધવ દરેક સત્તામાં છે. દરેકમાં સામાન્યપણું અને વિશેષપણું છે. ચેતના એ પ્રકારે છે. સામાન્યપણે વસ્તુને જાણે તે દર્શન અને વિશેષપણે વસ્તુને જાણે તે જ્ઞાન. दवियदि गच्छदि ताई ताईं सम्भावपज्जयाई जं । दवियं तं भण्णन्ते अणण्णभूदं तु सत्तादो ॥९॥
द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत् । द्रव्यं तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः ॥९॥
Page #12
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
અર્થ : પિતાના સદૂભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પિતાની સત્તાથી અનન્ય છે.
વિવેચનઃ છ દ્રવ્ય પરિણામી સ્વભાવવાળાં છે. પિતપિતાના સ્વભાવરૂપે પરિણમે છે. ઉત્પાદવ્યયપૂવથી દરેક દ્રવ્યનું અસ્તિપણું જણાય છે. જેમાં અસ્તિત્વ હોય તેમાં ઉત્પાદવ્યયૌવ હોય જ. પિતાના પર્યાયે એક પછી એક દ્રવે છે તેની દ્રવ્ય કહેવાય છે.
दव्वं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्ह ॥१०॥
द्रव्यं सल्लक्षणकं उत्पादव्यय ध्रुवत्वसंयुक्तं । गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ।।१०।।
અર્થ : દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદવ્યયધ્રુવતાસહિત છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ
વિવેચન : પર્યાય ફરે છે પણ વસ્તુ એની એ રહે છે. જેમ બાળક હોય તે યુવાન થાય તેથી બાળક મરી ગયે એમ ન કહેવાય. તેમ દરેક વસ્તુમાં ઉત્પાદત્રયદ્રવ થાય છે. વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રુવ છે. તે ઉપર ચૌદ પૂર્વ લખાયાં હતાં. આત્માના વિશેષ ભેદ જેવા ભગવાન સર્વ કહ્યા છે તેવા બીજા કેઈએ કહ્યા નથી. કેટલીક વસ્તુઓ એવી છે કે ભગવાનની શ્રદ્ધાથી માન્ય કરવાની છે.
उप्पत्तीव विणासो दव्वस्स य णत्थि अस्थि सम्भावो । विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥११॥
Page #13
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
उत्पत्तिर्वा विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः । विगमोत्पादध्रुवत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः ॥११।।
અર્થ : દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતું નથી, તેને “અસ્તિ સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને પ્રવર્તી પર્યાયને લઈને છે. ' વિવેચન : - “હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.”
અવસ્થા પલટાય છે. બધાને સાર કૃપાળુદેવે મૂક્યો છે. આશય સમજાવે મુકેલ છે. એ છ દ્રવ્યો કેઈએ ઉત્પન્ન કર્યા નથી અને કેઈ નાશ પણ ન કરી શકે. જે અવસ્થા ઉત્પન્ન થઈ તે ઉત્પાદ, જે અવસ્થા દૂર થઈ તે વ્યય અને જે અવસ્થા સ્થિર રહી તે ધ્રુવ. 'पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णस्थि । दोहं अणण्णभूदं भावं समणा परूविति ॥१२॥ पर्यवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति । ઢયોનીમૂd માવં શ્રમના પ્રવારિત રા - અર્થ : પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બને અનન્યભાવથી છે એમ મહામુનિએ
- વિવેચન : વસ્તુ હોય તે અવસ્થા હોય છે. અવસ્થા વગર વસ્તુ ન હોય. દ્રવ્ય અને પર્યાય જુદા નથી. દ્રવ્યને ઓળખવા પર્યાય જોવાય છે. એક સમયે એક પર્યાય હોય.
Page #14
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि । अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ॥१३॥ द्रव्येन विना न गुणा गुणैव्यं विना न सम्भवति । अव्यतिरिक्तौ भावो द्रव्यगुणानां भवति तस्मात् ॥१३॥
અર્થ દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બનેનો-દ્રવ્ય અને ગુણને અભિન્ન ભાવ તેથી છે.
વિવેચન : દ્રવ્ય એટલે બધાય ગુણને સમૂહ બધાય ગુણેનું એકઠું નામ દ્રવ્ય છે. દ્રવ્યથી ગુણ જુદા છે એમ નથી, પણ સમજાવવા માટે જુદા કહેવાય છે. सिय अस्थि णस्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ॥१४॥ स्यादस्ति नास्त्युभयमवक्तव्यं पुनश्च तत्रितयं । द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ॥१४॥
અર્થ : સ્યાત્ “અસ્તિ”, “સ્વાતુ નાસ્તિક “સ્માત અસ્તિ નાસ્તિ”, “સ્થાત્ અવક્તવ્ય, સ્યાત્ “અતિ અવક્તવ્યું, “સ્યાત્ નાસ્તિ અવક્તવ્યું, “સ્થાત્ અસ્તિ નાસ્તિ અવકતવ્ય એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે.
વિવેચન : કોઈ પણ પદાર્થને જાણવા માટે સાત પ્રકાર છે. આત્મા પિતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાએ છે, પરના દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાઓ નથી. પિતાની અને પરની અપેક્ષાએ અસ્તિ નાસ્તિ બેઉ એક સમયે છે. તે કહી શકાય નહીં માટે અવક્તવ્ય છે એમ સમભંગી થાય
Page #15
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
છે. વસ્તુને સમજવા જ્ઞાની પુરુષએ કેટલા વિચાર કર્યા છે! બહુ વિચાર કરીને કહ્યું છે. भावस्स णत्थि णासो पत्थि अभावस्स चेव उप्पादो। गुणपज्जयेसु भावा उप्पादवए पकुव्वंति ॥१५॥ भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः । गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति ॥१५।।
અર્થ : ભાવને નાશ થતું નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણ પર્યાયના સ્વભાવથી
થાય છે.
વિવેચન : જે દ્રવ્ય હોય તેને નાશ ન થાય અને જેને અભાવ છે તેને હેય. એક સમયે જુદા હોય તે સદા જુદા જ હેય. સમસ્ત પદાર્થો અનાદિ અનંત છે. કેવળ નાશ કે ઉત્પાદ નથી. ફેરફાર થાય છે તે ગુણના પર્યાયમાં થાય છે. પર્યાયને લઈને હર્ષશેક થાય છે. મરણથી શેક થાય છે, પણ જીવ નિત્ય છે અને પરમાણુ પણ નિત્ય છે. પર્યાયરૂપ અવસ્થામાં મેહ છે તેથી ખેદ થાય છે. તે અવસ્થા હેવાથી પિતાને સ્વાર્થ સધાતું હતું તે સધાતું નથી તેને ખેદ છે. દ્રવ્યના ગુણ તે તે જ રહે છે, માત્ર ગુણના પર્યાયમાં ફેરફાર થાય છે. મેક્ષને કામી થતાં તે માટે પ્રયત્ન કરે તે પરમાર્થ કહેવાય છે. જ્ઞાની પણ કર્મ ક્ષય કરવા જીવે છે તેને સ્વાર્થ અથવા પરમાર્થ કહેવાય છે. भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो। सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ॥१६॥
Page #16
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૧૧
भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः । सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ॥१६॥
અર્થ : જીવ આદિ પદાર્થો છે. જીવને ગુણ ચૈતન્યઉપગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયે છે.
વિવેચન : જીવ પહેલે છે. તે ચેતનાથી ઓળખાય છે. જે જાણે છે તે જીવ છે. મહાવીર ભગવાન કોઈ એક ગામે પધાર્યા. તે ગામમાં બ્રાહ્મણની એક ખાલી યજ્ઞશાળા હતી. ભગવાને બ્રાહ્મણને કહ્યું, આ યજ્ઞશાળામાં હું ચોમાસું રહું ? બ્રાહ્મણે કહ્યું, યજ્ઞશાળા ખાલી જ છે માટે ભલે રહે. પછી ભગવાન ત્યાં ચોમાસું રહ્યા. ત્યાં દેવે વાંદવા આવતા તે દેખી બ્રાહ્મણને વિચાર આવ્યો કે જગતમાં જાણવા ગ્ય શું છે? તે આ પુરુષને પૂછું. પછી તે ભગવાન પાસે આવ્યો અને પૂછયું કે “આત્મા છે? તે શું છે? ભગવાને કહ્યું કે તને હું બોલું છું એમ થાય છે? એ હું છું એમ થાય છે તે જ આત્મા છે. બ્રાહ્મણને તરત આત્મા છે એમ શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાનીના વચનથી આત્માની ઓળખાણ થાય છે. मणुसत्तणेण गट्टो देही देवो हवेदि इदरो वा। उभयत्त जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ॥१७॥
मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा । उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः ॥१७॥
અર્થ મનુષ્ય પર્યાય નાશ પામેલ એ જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજે થતું નથી.
Page #17
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
વિવેચન : જીવે બધી ગતિમાં છે. મરણ છે તે અવસ્થા છે. પણ જીવ મરી જતો નથી. જીવની અવસ્થા પલટાય છે. જેમ દેવમાં જાય ત્યારે અવધિજ્ઞાન થાય. એ પલટાયું ને? મનુષ્ય હતું ત્યારેય જીવ હતું અને દેવ થયે ત્યારેય જીવ છે. જીવ છે તે ધ્રુવ છે. જીવની અવસ્થાએ ફરે છે. सो चेव जादि मरणं जादि ण णठोण चेव उप्पण्णो । उप्पण्णो य विणट्ठो देवो मणुसुत्ति पन्जाओ ॥१८॥ . स च एव याति मरणं याति न नष्टो न चैवीत्पन्नः । उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः ॥१८॥
અર્થ : જે જીવ જખ્યું હતું, તે જ જીવ નાશ પાપે. વસ્તુત્વે તે તે જીવ ઉત્પન્ન થયે નથી, અને નાશ પણ થયે નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વને થાય છે. આ વિવેચન : જેમ નાટકમાં એકને એક માણસ રાજા બની આવે, પછી તે જ રાણું બની આવે. એમ જીવની અવસ્થા પલટાયા કરે છે, પર્યાયવૃષ્ટિથી જોવાથી રાગદ્વેષ થાય છે. દ્રવ્યદ્રષ્ટિથી જુએ તે દ્રવ્ય પર લક્ષ રહે ને રાગષ ન થાય. માટે દૃષ્ટિ ફેરવવી. દ્રવ્યાર્થિકનયથી કંઈ ઊપજતું વિનશતું નથી. એક સમયે એક પર્યાય હોય બાકીના પર્યાય સત્તારૂપ રહે. એક જીવમાં નિગોદથી સિદ્ધ સુધીના પર્યાય છે છતાં જે વખતે જે ગતિ હોય તે પર્યાયરૂપ કહેવાય છે. एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो । तावदिओ जीवाणं देवो मणुसोत्ति गदिणामो ॥१९॥
Page #18
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
एवं सतो विनाशो असतो जीवस्य नास्त्युत्पाद: । तावज्जीवानां देवो मनुष्य इति गतिनामः ॥ १६॥ અર્થ : એમ સટ્ના વિનાશ અને અસત્ જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યાદિ પર્યાંય ગતિનામકર્મથી હાય છે.
૧૩
વિવેચન : જે દ્રવ્ય ન હાય તેની ઉત્પત્તિ ન થાય અને જે હાય તેના નાશ ન થાય. જીવ કદી નાશ ન પામે એવી અટપટી વસ્તુ છે. તે સ્યાદ્વાદથી સમજવા ચૈગ્ય છે. પર્યાય-ગતિ બદલાય છે તેને જીવ નાશ થયા, ઉત્પન્ન થયે કહેવાય છે તે કર્મજનિત વિભાવથી છે. મનુષ્ય મયે, દેવ ઊપજ્ગ્યા એ બધા કર્મજનિત વિભાવપર્યાય છે. અન્ય જીવ ઊપજતા નથી, પણ જીવની અન્ય અવસ્થા `ઊપજે છે. એ અવસ્થામાં આધારરૂપ જીવ હતા તે તે તે જ છે, જીવનું અસ્તિત્વ સળંગ છે પણ પર્યાય તેને ભિન્ન ભિન્નરૂપે બતાવે છે. જીવન, મરણ પર્યાયની અપેક્ષાથી છે. આત્મા દ્રવ્યરૂપે ટંકાકીણું છે. સંસારી જીવ પર્યાયને જુએ છે તેથી દુઃખી થાય છે. દ્રવ્યદૃષ્ટિને ભૂલી ગયા છે. જગતને દ્રવ્ય અને પર્યાય બન્ને દૃષ્ટિથી જુએ અને સમતા રાખા. પર્યાય વિના વ્યવહાર ન ચાલે અને દ્રવ્યદૃષ્ટિ વિના સમતા ન રહે. “જગત આત્મ રૂપ માનવામાં આવે” (૩૦૧). જગતમાં જડ ને ચેતન અને છે. જે જેના અર્થ છે તે તેરૂપ લક્ષ રાખે છે. આત્મા છે તે જગત જોવાય છે દ્રવ્યદૃષ્ટિથી જગત નિત્ય છે, પર્યાયથી અર્ધું પલટાય છે. નામકર્મને લઇને શરીર ઉત્પન્ન થાય છે. णाणावरणादीया भावा जीवेण सुटु अणुबद्धा | तेसिमभावं किच्चा अभूदपुच्वो हवदि
सिद्धो ||२०||
૩
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
પંચાસ્તિકાય
ज्ञानावर णाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धाः । तेषामभावं कृत्वाऽभूतपूर्वो भवति सिद्धः ॥२०॥
અર્થ : જ્ઞાનાવરણીય આદિ કર્મભાવે જીવે સુદ્રઢ (અવગાઢ) પણે બાંધ્યા છે, તેને અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલ એવે તે “સિદ્ધ ભગવાન” થાય.
વિવેચન : આઠે કર્મને અભાવ થાય તે પછી ચાર ગતિરૂપ સંસારમાં ન જાય, સિદ્ધ થાય. રાગદ્વેષથી કર્મ બાંધે છે, પણ રાગદ્વેષ ન કરે તે સિદ્ધ થાય. જ્ઞાન, સમ્યકત્વ દેખાતું નથી તેથી તેનું માહાસ્ય લેકેને નથી. કિયા જપતપનું માહાસ્ય છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૫૫) એ દ્રવ્યદૃષ્ટિ છે.
एवं भावमभावं भावाभावं अभावभावं च । - गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥२१॥ · एवं भावमभावं भावाभावमभावभावं च ।
गुणपर्यायैः सहितः संसरन् करोति जीवः ॥२१॥
અર્થ : એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ ભાવ એટલે વસ્તુનું હેવાપણું, વસ્તુનું ન હેવાપણું તે અભાવ, ભાવાભાવ એટલે જે અવસ્થા છે તેને અભાવ થ અને અભાવભાવ એટલે પહેલાં જે અવસ્થા નહેતી તે પ્રગટ થવી. એમ સંસારમાં જીવની અવસ્થા ફરે છે. जीवा पुग्गलकाया आयासं अस्थिकाइया सेसा । अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥२२॥
Page #20
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૧૫
जीवाः पुद्गलकायाः आकाशमस्तिकायो शेषो । अमया अस्तित्वमयाः कारणभूता हि लोकस्य ॥२२।।
અર્થ : જીવ, પુગલસમૂહ અને આકાશ તેમજ બીજા અસ્તિકાય કેઈન કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે અને લોકના કારણભૂત છે.
વિવેચન : છ દ્રવ્ય કેઈ ઈશ્વરે બનાવ્યાં નથી. સ્વભાવથી જ છે. એ છ દ્રવ્યોને સમૂહ તે લેક છે. જેમાં એકથી વધુ પ્રદેશ હોય તે અસ્તિકાય. પરમાણુ સ્કંધ થવાની અપેક્ષાએ કાય છે. કાલ એકપ્રદેશી છે તેમાં અન્ય સાથે મળવાનો સ્વભાવ નથી, તે કાલાણું અસ્તિદ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. આકાશ અનંત છે. તેમાં ક્યાં સુધી જાય તેની સીમા તે જોઈએ. તેનું કારણ ધર્મ-અધર્મ દ્રવ્ય છે. सम्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥२३॥ सद्भावस्वभावानां जीवानां तथा च पुद्गलानां च । परिवर्तनसम्भूतः कालो नियमेन प्रज्ञप्तः ॥२३॥
અર્થ : સદ્દભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણથી ઓળખતે એ નિશ્ચયકાળ કહ્યો છે.
વિવેચન કાળનું અસ્તિત્વ છે. જીવ અને પુદ્ગલના પર્યાયમાં ફેરફાર થાય છે તે કાળને નિમિત્તે થાય છે. કાળ એ અરૂપી દ્રવ્ય છે તેથી દેખાય નહીં, પણ ક્રિયા કરે છે તેથી કાળ છે એમ ખબર પડે છે. જડ અને ચેતન પતિપિતાના ભાવે પરિણમે છે તેને એકરૂપે જીવ ગ્રહણ કરે છે એ ભૂલ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મેક્ષ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
પંચાસ્તિકાય
છે, મોક્ષને ઉપાય છે –આ છ પદ દ્રઢ કરે તે પિતાનું હેવાપણું લાગે. શ્રદ્ધા પરમ દુહા ! મેટી વસ્તુ શ્રદ્ધા છે. આત્મા આત્મભાવમાં લીન રહે તે સમ્યગ્દર્શન છે. કાળના બે ભેદ છે– નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. જીવઅજીવમાં ફેરફાર થવાથી જણાય છે તે વ્યવહારકાળ છે. તે ઉપરથી નિશ્ચયકાળ હોવાનું અનુમાન થાય છે. પરાવર્તન એ નિશ્ચયકાળનું લક્ષણ છે.
ववगदपणवण्णरसो ववगददोगंध अट्ठफासो य । अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालोत्ति ॥२४॥ व्यपगतपञ्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च । अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति ।।२४।।
અર્થ : તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનલક્ષણવાળે છે.
વિવેચન : કાળ છે તે પુગલથી જુદે છે. એમાં પુદ્ગલનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ નથી. દ્રવ્યોમાં અગુરુલઘુગુણ છે. કાળમાં પણ સમયે સમયે ઉત્પાદવ્યય-ધવ થાય છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લેકમાં કાળને લઈને જે પરિણતિ થાય છે તેને લઈને અલકમાં કાળદ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણતિ થયા કરે છે. કાલ સ્વપર પરિણતિ કરનાર છે.
समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती। मासोदुअयणसंवच्छरोत्ति कालो, परायत्तो ॥२५॥
Page #22
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
समयो निमिषः काष्ठा कला च नाली ततो दिवारानं । मासर्वयनसंवत्सरमिति कालः परायत्तः ॥२५।। ।।
અર્થ : સમય, નિમેષ, કાષ્ટા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે.
વિવેચનઃ વ્યવહારકાળનાં નામ આપ્યાં છે. અસંખ્યાત સમય થાય ત્યારે ૧ નિમેષ એટલે આંખ મીચીને ઉઘાડીએ એટલે કાળ થાય. ૧૫ નિમેષ-૧ કાકા, ૨૦ કાષ્ટા=૧ કળા, ૨૦ કળા=૧ નાલી અથવા ઘડી, ૨ ઘડી ૧ મુહૂર્ત, ૩૦ મુહૂર્ત=૧ દિવસ રાત્રી. વ્યવહારકાલ પુદ્ગલના પરિણમનને આધારે છે. નિશ્ચયકાલ સ્વાધીન છે. કેવલી ભગવાને જેમ છે તેમ કહ્યું છે. શ્રદ્ધાનું માહાત્મ છે. णत्यि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता । पुग्गलदव्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥२६॥ नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा। पुद्गल द्रव्येण विना तस्मात्कालः प्रतीत्यभवः ॥२६॥
અર્થ : કાળના કેઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થડે કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ.
વિવેચનઃ અઢી દ્વીપમાં સૂર્યચંદ્ર વગેરેબાહ્ય નિમિત્તથી કાળ માપી શકાય છે. અઢી દ્વિીપની બહાર જોતિષ બધા સ્થિર છે. વૈમાનિક દેવમાં નિરંતર પ્રકાશ છે અને નારકમાં નિરંતર અંધારું છે. પરંતુ અવધિજ્ઞાનથી અને આયુષકર્મના પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં પણ થાય છે. છ દ્રવ્યનું સામાન્ય વર્ણન કરીને હવે દરેકનું વિશેષ વર્ણન કરે છે–
Page #23
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
जीवोति हवदि चेदा उपओगविसेसिदो पहू कत्ता । भोत्ता य देहमचो ण हि मुसो कम्मसंजुत्तो ॥२७॥ जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता । भोक्त' च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्तः ॥२७॥
અર્થ : જીવત્વવાળ, જાણનાર, ઉપગવાળ, પ્રભુ, કર્તા, ભક્તા, દેહપ્રમાણું, વસ્તુતાએ અમૂર્ત અને કમાવસ્થામાં મૂર્ત એ જીવ છે. '
વિવેચન : જીવદ્રવ્યનું વર્ણન ૭૩ મી ગાથા સુધી કેવી રીતે કરશે તે આ ગાથામાં સાંકળિયારૂપે ટૂંકામાં કહ્યું છે. જીવ છે તે જાણે છે, તે ચારે ગતિમાં ભમે છે અને મેક્ષે પણ જાય છે. ઉપગલક્ષણવાળે, પ્રભુ, ર્તા, ભક્તા, દેહપ્રમાણ અને અરૂપી એ જીવ છે. कम्ममलविप्पमुक्को उड़ लोगस्स अंतमधिगंता । सो सबणाणदरिसी लहदि सुहमणिदियमणंतं ॥२८॥
कर्ममलविप्रमुक्तः ऊवं लोकस्यांतमधिगम्य । स सर्वज्ञानदर्शी लभते सुखमतीन्द्रियमनंतम् ॥२८॥
અર્થ : કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્થ લેક તને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઈન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે.
વિવેચન : જીવનું ખરું સ્વરૂપ-જીવ જ્યારે આઠ કર્મથી છૂટી જાય છે ત્યારે તે ઊંચે લેકને છેડે જઈને સ્થિત થાય છે. ત્યાં બધું જાણે છે, દેખે છે અને ઇન્દ્રિયથી પર એવા અનંતસુખને પામે છે. ઊર્ધ્વગમન સ્વભાવ હેવાથી ધર્માસ્તિકાય
Page #24
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૧૯
છે ત્યાં સુધી ઊંચે જઈને સ્થિર થાય છે. સિદ્ધોને પરસ્પર વ્યવહાર કરવાને અવકાશ જ નથી. સ્વરૂપાનંદમાં મગ્ન છે. जादो सयं स चेदा सव्वण्हु सबलोगदरसी य । पप्पोदि सुहमणतं अव्वाबाधं सगममुत्तं ॥२९॥ ગાતઃ સ્વયં સ યતા સર્વજ્ઞઃ સર્વનો ૨ | प्राप्नोति सुखमनंतमव्याबाधं स्वकममूर्तम् ॥२९॥
અર્થ : પિતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદશી થાય છે, અને પિતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે.
વિવેચન : અહંત અવસ્થામાં પણ કર્મ છૂટવાથી પિતાના શુદ્ધસ્વરૂપના સ્વામી થાય છે. સ્વાત્માના અનુભવમાં મેક્ષસુખ રહેલું છે. જે બધું જાણી જોઈ શકે તે જ ત્રણ લેકની અને ત્રણ કાળની વાત કહી શકે. “જગતકર્તા ઈશ્વર નથી” એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. આપણે કહીએ તે આગમ અને અનુમાનથી છે. જીવ બે પ્રકારના છે–૧. સંસારી ૨. સિદ્ધ. पाणेहिं चदुहिं जीवदि जीवस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो॥३०॥ प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्व । स जीवः प्राणाः पुनर्बलमिन्द्रियमायुरुच्छ्वासः ॥३०॥
અર્થ : બળ, ઇંદ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતે હતે, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે જીવ.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૦
પંચાસ્તિકાય
- વિવેચન : સંસારી જીવ બળ, ઇંદ્રિય, આયુષ્ય અને ઉશ્વાસ એ ચાર પ્રાણથી જીવે છે મનબળ, વચનબળ, કાયબળ અને પાંચ ઇંદ્રિય ગણતાં ૧૦ પ્રાણ પણ થાય છે. તેમાંથી એકેન્દ્રિયને ચાર, બે ઇંદ્રિયને છે એમ વધતાં વધતાં સંજ્ઞી પંચેન્દ્રિયને દશ પ્રાણ હોય છે.
अगुरुलहुगा अणंता तेहिं अणतेहिं परिणदा संव्वे । देसेहिं असंखादा सियलोग सव्वमावण्णा ॥३१॥ કાનપુરા ગનંતાāરતે વળતાઃ સર્વે " - देशैर संख्याताः स्याल्लोकं सर्वमापन्नाः ।।३१॥
અર્થ : અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવે છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. કેઈક જીવે લેકપ્રમાણુ અવગાહનાને પામ્યા છે. ' ' ..? - વિવેચન : “અગુરુલઘુ” જુદા જુદા અર્થમાં વપરાય છે
- (૧) અગુરુલઘુનામકર્મ–શરીરને બહુ ભારે કે હલકું ન થવા દે તે. (૨) શેત્રકર્મને નાશથી સિદ્ધને “અગુરુલઘુ” ગુણ પ્રગટે છે. (૩) દરેક આત્માના જેટલા પ્રદેશ હોય, ગુણે હેય, તેટલા જ કાયમ રહે છે. અહીં ત્રીજા અર્થમાં અગુરુલઘુ શબ્દ વપરાય છે. केचित्त अणावण्णा मिच्छादसणकसाय जोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥३२॥
केचित्तु अन्नापन्ना मिथ्यादर्शनकषाययोगयुताः । वियुताश्च तैर्बहवः सिद्धाः संसारिणो जीवाः ॥३२॥ અર્થ : કોઈક જીવે તે અવગાહનાને પામ્યા નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
અસંખ્ય પિતાના મૃગ જાય છે. હિત
મિથ્યાદર્શન, કષાય અને ગસહિત અનંત એવા સંસારી જીવે છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે.
વિવેચન : સંસારી જીવે અનંતા છે અને દરેકના અસંખ્યાતા પ્રદેશ છે. કેવલી સમુઘાત વખતે કેઈક જીવે આખા લેકમાં પિતાના પ્રદેશને ફેલાવે છે. કેઈક જીવે કેવલી મુઘાત કર્યા વિના પણ મેક્ષે જાય છે. મિથ્યાત્વ, કષાય અને અસહિત જીવે સંસારમાં છે, તેથી રહિત થયા તે સિદ્ધ થાય છે. .
जह पउमरायरयणं खित्तं खीरं पभासयदि खीरं । 'तह देही देहत्थो सदेहमत्तं पभासयदि ॥३३॥
यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरं । तथा देही देहस्थः स्वदेहमात्रं प्रभासयति ॥३३॥
અર્થ : જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તે તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે, તેમ દેહને વિષે સ્થિત એ આત્મા તે માત્ર દેહપ્રમાણુ પ્રકાશક-વ્યાપક છે.
વિવેચન : પદ્મરાગમણિ દૂધમાં નાખે તે બધું દૂધ લાલ દેખાય છે, તેમ દેહમાં આત્મા રહે છે તે દેહસંગે દેહપ્રમાણ થઈને રહે છે. સ્વતઃ ફેલાવાને સ્વભાવ નથી. નામકર્મને લઈને જીવના પ્રદેશને સંકેચ વિસ્તાર થાય છે. સમુદ્દઘાત વખતે પણ નામકર્મની શક્તિથી ફેલાય છે બાકી તે દેહપ્રમાણ જ રહે છે. सव्वत्थ अस्थि जीवोण य एक्को एक्ककाय एक्कट्ठो। अज्झवसाणविसिट्टो चिट्ठदि मलिणो रजमलेहिं ॥३४॥
Page #27
--------------------------------------------------------------------------
________________
22.
પંચાસ્તિકાય
सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः । । अध्यवसायविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ॥३४॥
અર્થ : એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેને તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર–અવસ્થામાં પણ તેને તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રમલથી તે જીવ મલિન થાય છે.
વિવેચન : ચારે ગતિમાં જીવ ભટકે છે, છતાં જીવ તે તેને તે જ છે. કર્મબંધનના ભાવ થાય ત્યારે કર્મ ટે છે. અને તેથી આત્મા મલિન થાય છે. “ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ જીવવીર્યની ફુરણા ગ્રહણ કરે જડધૂપ” जेसिं जीवसहावो. णत्थि अभावो य सव्वहा तस्स । ते होति भिण्णदेहा सिद्धा पचिगोयरमदीदा ॥३५॥
येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य । ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः ॥३५॥
અર્થ : જેમને પ્રાણધારણપણું નથી, તેને જેમને સર્વથા અભાવ થયે છે, તે–દેહથી ભિન્ન અને વચનથી -અગોચર જેમનું સ્વરૂપ છે એવા–“સિદ્ધ છે.
વિવેચનઃ સિદ્ધ ભગવાન પ્રાણને લઈને જીવતા નથી. તે તે અશરીરી છે. મેક્ષમાં જીવ છે તેનું સ્વરૂપ શબ્દમાં આવે એવું નથી. “અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.' ण कुदोचि वि उप्पण्णो जम्हा कजण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण णस होदि ॥३६॥
Page #28
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૨૩
न कुतश्चिदप्युत्पन्नौ यस्मात् कार्य न तेन सः सिद्धः । उत्पादयति न किंचिदपि कारणमपि तेन न स भवति ॥३६।।
અર્થ : વસ્તુવૃષ્ટિથી જોઈએ તે સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. - વિવેચન : સંસારમાં ઉત્પન્ન કરવા વગેરેની કલ્પના છે તે પર્યાયની અપેક્ષાએ છે. સિદ્ધ ભગવાન તે પર્યાયાર્થિકનયથી પણ કેઈ અન્ય ભાવાદિના ર્તા નથી. ભક્તિપૂજાનું નિમિત્ત બનવાનું પણ તેમને કંઈ પ્રયજન નથી. દ્રવ્યથી દરેક જીવ સિદ્ધસ્વરૂપ છે. “તું છે મેક્ષસ્વરૂપ.' सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च । विण्णाणमविण्णाणं ण वि जुजदि असदि सब्भावे ॥३७॥
शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरच्च । विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे ॥३७॥
અર્થ : શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જે મેક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તે કેને હોય ?
વિવેચન : દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત, પર્યાયની અપેક્ષાએ અશાશ્વત, સ્વસ્વભાવે પરિણમે તેથી ભવ્ય, અતીત મિથ્યાત્વ રાગાદિરૂપે ન પરિણમે તેથી અભવ્ય, પિતાના સ્વરૂપથી અશુન્ય, પરસ્વરૂપ નથી તેથી શૂન્ય, કેવલજ્ઞાન હેવાથી વિજ્ઞાન અને મતિ શ્રત આદિ જવાથી અવિજ્ઞાન એ ભાવ સહિત હોવાથી સિદ્ધજીવનું અસ્તિત્વ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
कम्माणं फलमेको एक्को कज्जं तु णाणमध एका । चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ||३८|| कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमर्थकः । चेतयति जीवराशिचेतकभावेन त्रिविधेन ॥ ३८ ॥ અર્થ : કેાઈએક જીવા કર્મનું ફળ વેઢે છે, કોઇએક જીવા કર્મબંધકતૃત્વ વેદે છે; અને કાઇ એક જીવા માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેઢકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે. विवेशन येतना त्र अरे - ज्ञानयेतना, र्भચેતના અને કર્મક્લચેતના.
:.
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं । पाणित्तमदिक्कता णाणं विंदंति ते जीवा ॥ ३९ ॥ सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतं । प्राणित्वमतिक्रांता: ज्ञानं विदन्ति ते जीवाः ||३६||
અર્થ : સ્થાવરકાયના જીવેા પોતપોતાના કરેલાં કર્મોનું ફળ વેઢે છે. ત્રસ જીવેા કર્મબંધચેતના વેઢે છે, અને પ્રાણથી રહિત એવા તતેંદ્રિય જીવા શુદ્ધજ્ઞાનચેતના વેદે છે.
૨૪
વિવેચન : સ્થાવરજીવા મુખ્યપણે કર્મ ભાગવે છે તેથી તેમને મુખ્ય કર્મક્લચેતના છે, ત્રસ જીવા મુખ્યપણે કર્મચેતના વેદે છે. સિદ્ધ ભગવાન જ્ઞાનચેતના જ વેદે છે. उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो । जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीही ॥ ४० ॥
उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्तः । जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि ॥ ४० ॥
Page #30
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૨૫ અર્થ : ઉપગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારને છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણુ.
વિવેચન : ઉપગના બે ભેદ છે. વસ્તુને સામાન્ય પણે જાણે તે દર્શન ઉપયોગ અને વિશેષપણે જાણે તે જ્ઞાનઉપગ. એ બન્ને ઉપગ જીવ માત્રને હેય છે. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥४१॥ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि । कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्त नि ॥४१॥ .
અર્થ : મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુકૃત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાને પગના ભેદ છે.
વિવેચન : મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ, કુમતિ, કુકૃત અને વિલંગ એ જ્ઞાનના આઠ પ્રકાર છે. આત્માને સમજવા માટે ભેદ પાડ્યા છે. જ્ઞાનપગ અને દર્શને પગ એ બન્ને સાથે જ છે. दसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं । अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥४२॥ दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितं । अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ॥४२॥
અર્થ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવલદર્શન એમ દર્શને પગના ચાર ભેદ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
વિવેચન : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. પ્રથમ સમયે દર્શન ખીજે સમયે જ્ઞાન, એમ સાથે જ છે.
૨૬
.ण वियप्पदि णाणादो गाणी णाणाणि होंति गाणि । तम्हा दु विसरूवं भणियं दवियत्ति णाणीहि ॥ ४३ ॥ न विकल्पते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवत्यनेकानि । तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः ||४३||
અર્થ : આત્માને જ્ઞાનગુણના સંબંધ છે, અને તેથી આત્મા નાની છે એમ નથી; પરમાર્થથી બંનેનું અભિન્ન પણું જ છે.
વિવેચન : જ્યાં જીવ હાય ત્યાં જ્ઞાન હૈાય જ. જુદા નથી.
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वातियमघवा दव्वाभावं पकुव्वंति || ४४ ॥
यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणश्च द्रव्यतोऽन्ये । द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ॥ ४४ ॥
અર્થ : જો દ્રવ્ય જુદું હાય અને ગુણુ પણ જુદા હાય તા એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યના
અભાવ થાય.
વિવેચન : સકલ ગુણ સંયુક્ત તે દ્રવ્ય છે. જુદા માને તેા અનંત દ્રવ્ય થઈ જાય અથવા ગુણ રહિત દ્રવ્ય ન હાય તેથી દ્રવ્યના અભાવ થાય.
अविभत्तमणण्णत्तं दव्वगुणार्णं विभत्तमण्णत्तं । णिच्छंति णिच्चयण्हू तव्विवरीदं हि वा तेर्सि ||४५॥
Page #32
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
अविभक्तमनन्यत्वं द्रव्यगुणानां विभक्तमन्यत्वं । नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेषां ॥४५॥
અર્થ : દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે, બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણને નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યને નાશ થાય એવું એકપણું છે. - વિવેચન : ગુણ અને દ્રવ્યમાં નામ વગેરેથી ભેદ છે પરંતુ પ્રદેશભેદ નથી. ववदेसा संठाणा संखा विसया य होति ते बहुगा । ते तेसिमणण्णचे अण्णत्ते चावि विज्झते ॥४६॥... व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः । ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यते ॥४६॥
અર્થ : વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનથી એ ચારેને અભેદ છે.
વિવેચન : ગુણ ઘણા છે, દ્રવ્ય એક છે. ગુણ ભિન્ન ભિન્ન વિષયવાળા છે. જ્ઞાન જાણવાનું કામ કરે, દર્શન દેખવાનું કામ કરે, ચારિત્ર સ્થિરતા કરાવે છે એમ દરેક ગુણ જુદા જુદા કહેવાય છે. णाणं धणं च कुव्वदि धणिणं जह णाणिणं च दुविधेहिं । भणंति तह पुधन एयचं चावि तच्चण्हू ॥४७॥ ज्ञानं धनं च करोति धनिनं यथा ज्ञानिनं च द्विविधाभ्यां । भणंति तथा पृथक्त्वमेकत्वं चापि तत्त्वज्ञाः ॥४७॥
અર્થ : પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું
Page #33
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ અને પ્રકારથી તત્ત્વજ્ઞા જાણે છે.
જે
૨૮
વિવેચન : આત્મા જ્ઞાનવંત કહેવાય છે પણ તે અભેદ અપેક્ષાએ છે. ધનવંત એવું નામ છે તે ભેદ અપેક્ષાએ છે. गाणी गाणं च सदा अत्थंतरिदो दु अण्णमण्णस्स । दोहं अचेदणतं पसजदि सम्मं जिणावमदं ॥ ४८ ॥
ज्ञानी ज्ञानं च सदार्थांतरिते त्वन्योऽन्यस्य । द्वयोरचेतनत्वं प्रसजति सम्यग् जिनावमतं ॥ ४८ ॥ અર્થ : આત્મા અને જ્ઞાનના સર્વથા ભેદ હાય તા અને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞના સિદ્ધાંત છે.
વિવેચન : જ્ઞાનથી આત્મા ભિન્ન નથી. જ્ઞાન ભિન્ન થાય તે આત્મા જડ થાય અને જ્ઞાન પણ જડ થઈ જાય. ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी । अण्णाणीति य वयणं एगत्तप्पसावगं होदि ॥४९॥
न हि सः समवायादर्थांतरितस्तु ज्ञानतो ज्ञानी । अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति ॥ ४९ ॥
અર્થ : જ્ઞાનના સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવા સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વના એક્ચભાવ થવાના પ્રસંગ આવે.
વિવેચન : જ્ઞાન અને આત્મા જુદા હતા પછી સંયેાગસંબંધ થયા એમ નથી. કારણ તે પહેલાં અજ્ઞાન અને આત્મા એક થતાં જભાવના પ્રસંગ આવે. જ્ઞાન આત્મામાં છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૨૯
આવરણ ખસે ત્યારે પ્રકાશે. બહારથી આવતું નથી. समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धित्ति णिदिवा ॥५०॥ समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ॥५०॥
અર્થ : સમવર્તિત્વ સમવાય અપૃથફભૂત અને અપૃથફસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણને સંબંધ વિતરાગેએ અપૃથકસિદ્ધ કહ્યો છે.
વિવેચન : ગુણગુણીના અભેદને સમવાય સંબંધ કહે છે. એક હોય ત્યાં બીજું હેય જ. એ ચારે પ્રકારે આત્મા અને જ્ઞાન અભેદરૂપ જ છે. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसा हि । दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति । ॥५१॥ वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषा हि । द्रव्यतश्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ॥५१॥
અર્થ : વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલ દ્રવ્યથી ભેદપણે કહેવાય છે.
વિવેચન : પુદ્ગલ પરમાણુમાં રૂ૫ રસ સ્પર્શાદિ डाय छे. ते मलेथे छे. दसणणाणाणि तहा जीवणिबद्धवाणि गण्णभूदाणि । ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो ॥५२॥
दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुते हि नो स्वभावात् ।।५२।।
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
પંચાસ્તિકાય
અર્થ : તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેને આત્માથી ભેદ કહેવાય છે.
વિવેચન : જેમાં ભેદ નથી તેમાં ભેદ પાડીને કહે તે વ્યવહારનય છે. जीवा अणाइणिहणा संता पंता य जीवभावादो। सब्भावदों. अणंतो पंचग्गगुणप्पधाणा य ॥५३॥ जीवा अनादिनिधनाः सांता अनंताश्च जीवभावात् । सद्भावतोऽनंताः पंचाग्रगुणप्रधानाः च ॥५३॥
અર્થ. આત્મા (વસ્તુપણે) અનાદિ અનંત છે અને સંતાનની અપેક્ષાએ સાદિસાત પણ છે, તેમ સાદિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણથી તે તે સંગ છે. સદૂભાવથી જીવદ્રવ્ય અનંત છે. ... વિવેચન : દ્રવ્ય આત્મા અનાદિ અનંત છે. સંસારીપર્યાય સાદિસાંત પણ છે. સિદ્ધપર્યાય સાદિ અનંત છે. દ્રવ્યાર્થિકનયથી તે આત્મા શુદ્ધ જ છે. આપણે શુદ્ધ થવાનું છે તે પર્યાયાર્થિકનયથી છે. एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो। . इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ॥५४॥
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः। . इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ॥५४।।
અર્થ : એમ સત્ (જીવ પર્યાય)ને વિનાશ અને અસત્ જીવને ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય.
વિવેચન : પર્યાયની અપેક્ષાએ ફેરફાર થાય છે તેનું કારણ નામકર્મ છે. णेरइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी । कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।।५५।।
नारकतिर्यङ्मनुष्या देवा इति नामसंयुताः प्रकृतयः । कुर्वन्ति सतो नाशमसतो भावस्थोत्पादं ॥५५।।
અર્થ: નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સને નાશ અને અસતુભાવને ઉત્પાદન કરે છે.
વિવેચન : ચારે ગતિમાં નામકર્મથી જીવને શરીર ઉત્પન્ન થાય છે. उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेषु विच्छिण्णा ॥५६॥ उदयेनोपशमेन च क्षयेण च द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन । युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु विस्तीर्णाः ॥५६॥ . .
અર્થ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ઉપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણેનું બહુ વિસ્તીર્ણપણું છે.
વિવેચન : પાંચ પ્રકારના ભાવે છે. કર્મ ઉપશમે ત્યારે ઉપશમભાવ, કર્મને ક્ષય થાય ત્યારે લાયકભાવ, કર્મના ક્ષપશમથી જે ભાવ થાય તે ક્ષયે પશમ ભાવ, કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઔદયિકભાવ અને જેમાં કર્મની અપેક્ષા નથી તે જીવત્વ, ભવ્યત્વ વગેરે પરિણામિકભાવ છે. ઉદયિકભાવમાં કર્મને રસ આત્મામાં ઝળકે છે તે જ નવીન બંધને હેતુ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨
પંચાસ્તિકાય
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं । सो तेण तस्स कत्ता हवदिति य सासणे पदिदं ॥५७॥ कम वेदयमानो जीवो भावं करोति यादृशकं । स तेन तस्य कर्ता भवतीति च शासने पठितं ॥५७।।
વિવેચન : પૂર્વકર્મને વેદતે જીવ જેવા પ્રકારે ભાવ કરે છે, તેવા પ્રકારે પિતાના તે ભાવેને તે કર્તા થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्झदे उवसमं वा। खइयं खओवस मियं तम्हा भावं तु कम्मकदं ॥५८॥ कर्मणा विनोदयो जीवस्य न विद्यत उपशमो वा । क्षायिकः क्षायोपमिकस्तस्माद्भावस्तु कर्मकृतः ।।५८।।
વિવેચન : કર્મ વિના જીવને રાગાદિ ઉદયભાવ ન હોય અથવા ઉપશમ, પશમ કે લાયકભાવ પણ ન હોય. તેથી ભાવ કર્મકૃત પણ છે. भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता । ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥५९॥ भावो यदि कर्मकृतः आत्मा कर्मणो भवति कथं कर्ता ? न करोत्यात्मा किंचिदपि मुक्त्वान्यं स्वकं भावं ॥५९।।
વિવેચન : ભાવ જે કર્મકૃત છે તે પછી આત્મા કર્મને ર્તા કેવી રીતે થાય છે? ઉત્તર-આત્મા પિતાના ભાવ સિવાય અન્ય કંઈ કરતું નથી. भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि । ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥६०॥
Page #38
--------------------------------------------------------------------------
________________
33333
૩૩
પંચાસ્તિકાય
भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति । न तु तेषां खलु कर्त्ता न विना भूतास्तु वर्त्तारं ॥ ६०॥ અર્થ : દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાર્દિક ભાવે જીવ પરિણમે છે. ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કેાઈ કેાઈના ભાવના કર્તા નથી. તેમ કર્તા વિના થયાં નથી. વિવેચન : વિભાવભાવ થાય ત્યારે જીવને કર્મ બંધાય છે. ગમે તેવા કર્મના ઉદય હાય પણ પેાતાને રાગદ્વેષમાં ન પરિણમવું હાય તે ઇ પરિણમાવે નહીં.
कुव्वं सगँ सहावं अत्ता कत्ता सगस्स भावस्स । ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेयव्वं ॥ ६१ ॥ कुर्वन् स्वकं स्वभावं आत्मा कर्त्ता स्वकस्य भावस्य । न हि पुद्गलकर्मणामिति जिनवचनं ज्ञातव्यम् ।। ६१ ।।
અર્થ : સર્વ તાતાના સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવના કર્તા છે; પુદ્ગલકર્મને આત્મા કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા ચેાગ્ય છે.
વિવેચન : જીવ છે તે જડરૂપે ન પરિણમે અને જડ છે તે જીવરૂપે ન પરિણમે. વ્યવહારમાં જે કહેવાય છે તેનાથી વીતરાગનું કહેવું જુદું છે, તે સમજવા જેવું છે. कम्मं पि सगं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो विय तारिसओ कम्मसहावेण भावेण ||६२ || कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानं । जीवोऽपि च तादृशकः कर्मस्वभावेन भावेन ||६२ |
અર્થ : કર્મે પેાતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે
Page #39
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
છે, જીવ પેાતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. વિવેચન : જીવ પોતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેથી જ કર્મ બંધાય છે.
૩૪
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं । far तस्स फलं भुजदि अप्पा कम्मं च देदि फलं ||६३ ||
कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानं । - कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलं ॥ ६३ ॥ | અર્થ : કર્મે જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તે પછી તેનું ફળ કાણુ ભાગવે? અને તે ફળ કર્મ કેાને આપે ?
વિવેચન : કર્મ કર્મ કરે અને આત્મા ભાવ કરે તેા તેનું ફળ કાણુ ભાગવે ? શું સમજે જડ કર્મ કે ફળપરિણામી હૈાય ? ”
(6
ओगाढगाढणि चिदो पोग्गलकायेहि सव्वदो लोगो । सुमेहिं बादरेहिं य णंताणंतेहि विविहेहिं ॥६४॥ अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्बादिरैश्वानंतानंतैर्विविधैः ||६४ ||
અર્થ : સંપૂર્ણ લેાક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યાં છે. સૂક્ષ્મ અને માદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધાથી.
વિવેચન : આખા લેાક પરમાણુએથી ભરપૂર છે. अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णा गाहमवगाढा ||६५॥
Page #40
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૩પ
आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावः । જારિત ભાવમોચાવાણાવાવા દ્દા -
અર્થ : આત્મા જ્યારે ભાવકર્મરૂપ પિતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે.
વિવેચન : આત્મા વિભાવરૂપે પરિણમે ત્યારે કર્મપુદ્ગલે આત્મપ્રદેશમાં ચેટી જાય છે. જીવની સાથે અવગાઢપણે રહે એવું જે પુદ્ગલનું સ્વરૂપ તે કર્મ છે. જે આત્મા સાથે દૂધ અને પાણીની પેઠે રહે તે કર્મ છે. . जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती । अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि ॥६६॥ यथा. पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कंधनिवृत्तिः । ' अकृता परैर्दृष्टा तथा कर्मणां विजानीहि ॥६६॥
અર્થ : કઈ કર્તા નહીં છતાં પુદ્ગલ દ્રવ્યથી જેમ ઘણું ની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ
સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. - વિવેચનઃ કર્મવર્ગણને એ સ્વભાવ છે, તેથી જીવના ભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે. जीवा पुग्गलकाया अण्णोण्णोगाढगहणपडिबद्धा । काले विजुज्जमाणा सुहदुक्ख दिति भुंजति ॥६७॥ जीवाः पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः । काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ॥६७।।
અર્થ : જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૬
પંચાસ્તિકાય
અવગ્રાહત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ
'
ફળ વેઠે છે.
'
વિવેચન તે કર્મ અખાધાકાળમાં રહી પછી ઉય આવે છે. કર્મ ઉદય આવે તે સુખદુઃખરૂપ ફળ આપે છે: तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स । भोत्ता दु हवदि जीवो चेदगभावेण कम्मफलं ||६८ ॥
तस्मात्कर्म कर्ता भावेन हि संयुतमथ जीवस्य । भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलं ||६८||
અર્થ : તેથી કર્મભાવનેા કર્તા જીવ છે અને લેાક્તા પણ જીવ છે. વૈદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે.
વિવેચન : આત્માના સ્વભાવ વૈદક છે. તેને લઈને કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે.
एवं कत्ता भोत्ता होज्झ अप्पा सगेहि कम्मेहिं । हिंडति पारमपारं संसारं मोहसंछष्णो ॥ ६९॥
एवं कर्त्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः । हिंडते पारमपारं संसारं मोहसंछन्नः || ६९ ॥
અર્થ : એમ કર્તા અને ભેાક્તા આત્મા પાતાના ભાવથી થાય છે. મેાહથી સારી રીતે આચ્છાદિત એવા તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
વિવેચન : જીવ પુદ્ગલને નિમિત્તે રાગદ્વેષ કરી પરિભ્રમણ કરે છે.
• उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो । णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो ॥ ७० ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૩૭
उपशांतक्षीणमोहो मागं जिनभाषितेन समुपगतः। ज्ञानानुमार्गचारी निर्वाणपुरं ब्रजति धीरः ॥७०।।
અર્થ : (મિથ્યાત્વ) મોહને ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વિતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલે એ ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. - વિવેચન : મિથ્યાત્વમેહને ઉપશમ અથવા ક્ષય થવાથી વીતરાગકૃત સમજાય છે. ઉપશમભાવ, ક્ષાયિકભાવ અને પરિણામિકભાવ એ મેક્ષનાં કારણ છે. ક્ષયે પશમ સવળે વપરાય તે મોક્ષનું કારણ થાય છે. આ एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणा होदि । चदु चकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य ॥७१।। छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभङ्गसब्भावों । अट्ठासओ णवत्थो जीवो दसट्ठाणगो भणिदो ॥७२।। जुम्म एक एव महात्मा स द्विविकल्पस्त्रिलक्षणो भवति । चतुश्चक्रमणो भणितः पञ्चाग्रगुणप्रधानश्च ॥७१।। षट्कापक्रमयुक्तः उपयुक्तः सप्तभङ्गसद्भावः ।। अष्टाश्रयो नवार्थो जीवो दशस्थानको णितः ॥७२॥ युग्मम् ' અર્થ : એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગપણથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્વથી અને દશસ્થાનથી જીવનું નિરૂપણ છે.
વિવેચન : અનેક પ્રકારે આમ જીવનું વર્ણન કર્યું છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૮
પંચાસ્તિકાય
पयडिद्विदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को । उड्ढे गच्छदि सेसा विदिसावज्ज गर्दि जंति ॥७३॥
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधः सर्वतो मुक्तः । ऊवं गच्छति शेषा विदिग्वज्जी गतिं यांति ॥७३॥
અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે.
વિવેચન : બંધમાં ચાર વસ્તુ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એ ચારેથી મુક્ત થાય ત્યારે જીવ સીધી ગતિથી ઊર્ધ્વગમન કરે છે. બીજે દેહ ધારણ કરવા જાય ત્યારે પણ જીવ ગગનશ્રેણી અનુસાર ઉપર નીચે અને ચાર દિશામાં ગમન કરે છે. खंधा य खधदेसा खंधपदेसा य होति परमाणू । इदि ते चदुवियप्पा पुग्गलकाया मुणेयव्वा ॥७४॥
स्कंधाश्च स्कंधदेशाः स्कंधप्रदेशाश्च भवन्ति परमाणवः । इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।।७४॥
અર્થ : અંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણ.
વિવેચન : હવે પુદ્ગલદ્રવ્યનું વિશેષ વર્ણન કરે છે. તેના ચાર ભેદ છે. खधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसोत्ति । अद्धद्धं च पदेशो परमाणू चेव अविभागी ॥७५॥
Page #44
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાયા
૩૯
स्कंधः सकलसमस्तस्तस्य त्वध भणन्ति देश इति । अद्धिं च प्रदेशः परमाणुश्चैवाविभागी ॥७॥
અર્થ : સકળ સમસ્ત તે “સ્કંધ, તેનું અર્ધ તે દેશ, તેનું વળી અર્ધ તે “પ્રદેશ અને અવિભાગી તે પરમાણુ.
વિવેચન : આખી વસ્તુ તે સ્કંધ, તેથી ઓછો તે સ્કંદેશ, અર્ધથી ઓ છે તે સ્કંધપ્રદેશ અને અવિભાગી તે પરમાણુ बादर सुहुमगदाणं खंधाणं पुग्गलोत्ति ववहारो । ते होंति छप्पयारा तेलोक्कं जेहिं णिप्पण्णं ॥७६॥ बादरसोक्षम्यगतानां स्कंधानां पुद्गलः इति व्यवहारः । ते भवन्ति षट्प्रकारास्त्रैलोक्यं यः निष्पन्नं ॥७६॥
અર્થ ઃ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવાયેગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાને), ગલન (ગળવાને, છૂટા પડી જવાને) સ્વભાવ જે છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી લોક્ય ઉત્પન્ન થાય છે.
વિવેચન : પરમાણુના મળવા-છૂટવાથી એમ પુગલ અનંતભેદે પરિણમે છે. તેના સ્થૂલ–સ્થૂલ આદિ છ ભેદ છે. આ સંસારરૂપી નાટકશાળામાં આ રૂપરસગંધસ્પર્શશબ્દવાળાં પુદ્ગલે નાચે છે. મેહને લઈને, કર્મને લઈને, આત્મા પણ નાચે છે. કર્મરહિત આત્મા કંઈ કરતું નથી. सम्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाण । सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ॥७७॥ सर्वेषां स्कंधानां योऽन्त्यस्तं विजानीहि परमाणुं । સ શાશ્વતોડશવૂડ પ્રોડવિમાની મૂર્તિનવા li૭૭ll
Page #45
--------------------------------------------------------------------------
________________
• ૪૦
પંચાસ્તિકાય
અર્થ ઃ સર્વ સ્કંધનું એલામાં છેલ્લું કારણ પરમાણુ છે. તેમ સત, અશબ્દ, એક, અવિભાગ અને મૂર્ત હોય છે. * વિવેચન કે પરમાણુ છે તે ભાષાવર્ગણાના સ્કંધ થઈને શબ્દના તરંગો ઉત્પન્ન કરે છે. તેથી શબ્દ સંભળાય છે. 'आदेशमत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु । सो णेओ परमाणू परिणामगुणो सयमसद्दो ॥७॥
आदेशमात्रमूर्तः धातुचतुष्कस्य कारणं यस्तु । स ज्ञेयः परमाणुः परिणामगुणः स्वयमशब्दः ॥७८।।
અર્થ : વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા ગ્ય છે તે પરિણામી છે, પિતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે.
વિવેચન : પરમાણુ સ્કંધ થવાથી મૂર્તિ બને છે અને શબ્દનું કારણ બને છે. એકલે હોય ત્યારે ઇંદ્રિયગોચર થત નથી અને અશબ્દ છે. ચાર ધાતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પરમાણુઓ મળવાથી બને છે. सदो खंधप्पभवी खंधो परमाणुसंगसंघादो।। पुट्ठेसु तेसु जायदि सद्दो उप्पादगो णियदो ॥७९॥
शब्दः स्कंधप्रभवः स्कंधः परमाणुसङ्गसंचातः । स्पृष्टेषु तेषु जायते शब्दः उत्पादको नियतः ॥७९।।
અર્થ : સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાઓના મેલાપ, તેને સંઘાત, સમૂહ તેનું નામ “કંધ. તે સ્કંધ પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને શબ્દ ઉત્પન્ન થાય છે.
વિવેચન : સ્થૂળ સ્કંધ અથડાય ત્યારે શબ્દ ભાષા
Page #46
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
વકાશ, આ
અવકાશને કાપી નથી, જે કાળના
વર્ગણાના તરંગરૂપ બને છે. તે વર્ગણ પરમાણુના સ્કંધરૂપે હોય છે. તે દ્વારા શબ્દ સર્વત્ર ફેલાય છે. णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेत्ता। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ॥८॥ नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता । स्कंधानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः ॥८०।।
અર્થ ? તે પરમાણુ નિત્ય છે, પિતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પિતે એકદેશી હેવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતું નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતું નથી, સ્કંધના ભેદનું કારણ છે–સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધને કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણન)ને હેતુ છે.
વિવેચન : એક પ્રદેશમાં એક પરમાણુ રહે, તે જ જગ્યાએ બીજા અનંત પરમાણુ સ્કંધપણે રહી શકે છતાં તે પરમાણુને બાધ ન આવે. ખરે અવકાશ તે તે પિતાના ગુણોને જ આપે છે. સ્કંધમાંથી છૂટવાને વખત આવે ત્યારે તેમાંથી નીકળી જાય તેથી સ્કંધના ખંડનું અથવા ભેદનું કારણ છે. ભેદ અને સંઘાતથી સ્કંધ ઊપજે છે. કાળ અને ક્ષેત્રના માપનું કારણ પણ પરમાણુ છે. સૂર્યચંદ્રની ગતિ આદિથી કાળ મપાય છે. જીવને ભ્રમ છે કે પુદ્ગલે મને પકડ્યો છે, પરંતુ ખરી રીતે જીવે પુદ્ગલને પકડ્યું છે. છેડે તે છૂટે.
एयरसवण्णगंध दो फासं सदकारणमसई । . खधंतरिदं दव्वं परमाणुं तं वियाणेहि ॥८॥
Page #47
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
- एकरसवर्णगंधं द्विस्पर्श शब्दकारणमशब्दं । स्कंधांतरितं द्रव्यं परमाणुं तं विजानीहि ।।१।।
અર્થ : એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણો.
વિવેચન : સ્કંધમાં તફાવત હોય છે, ત્યાં તેને કરનાર પરમાણુના ગુણોના પર્યાયમાં ફેર હોય છે. જેમ કે ભેંસનું દૂધ, ગાયનું દૂધ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું નિમિત્ત પામીને પુદ્ગલના વર્ણાદિ ફરે છે. જેમ કે ઘઉં અમુક ક્ષેત્રે, અમુક મોસમમાં અમુક દ્રવ્ય મળતાં થાય. વસ્તુને સ્વભાવ હોય તે પુરુષાર્થ કામ આવે. उवभोज्जमिदिएहिं य इंदिय काया मणो य कम्माणि । जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे ॥८२॥ ... उपभोग्यमिन्द्रियैश्चेन्द्रियः काया मनश्च कर्माणि । यद्भवति मूर्तमन्यत् तत्सर्वं पुद्गलं जानीयात् ॥८२॥
અર્થ ઇંદ્રિએ કરી ઉપગ્ય, તેમજ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદ્ગલ દ્રવ્ય જાણવું.
વિવેચન : પુદ્ગલસ્કંધની મુખ્ય પાંચ વણા છે. (૧) આહારક વર્ગણાથી ઔદારિક, વિક્રિયિક અને આહારક શરીર બને, (૨) કાર્મણવર્ગણાથી કાર્મણ શરીર બને, (૩) તૈજસ વર્ગણાથી તૈજસશરીર બને, (૪) ભાષાવર્ગણાથી અવાજ બને, (૫) મનવર્ગણાથી મનની રચના બને છે. રાગદ્વેષરૂપ વિભાવ
અવસ્થા છે તે પુગલને કારણે છે. પુદ્ગલને સંબંધ છૂટવાથી સિદ્ધમાં તે નથી. આત્માને શુદ્ધ સ્વભાવ પુદ્ગલની રચનામાં
Page #48
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
ગુપ્ત રહ્યો છે, તેને ભિન્ન કરે. ગુરુના વિશ્વાસે મનન કરતાં વસ્તુ હાથ લાગે છે.
धम्मत्थिकायमरस अवण्णगंधं असहमप्फासं । लोगोगाढं पुठं पिहुलमसंखादियपदेसं ॥८३॥ धर्मास्तिकायोऽरसोऽवर्णगंधोऽशब्दोऽस्पर्शः ।
लोकावगाढः स्पृष्टः पृथुलोऽसंख्यातप्रदेशः ॥८३॥ " અર્થ : ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે, સકળલેકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે.
વિવેચન : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે અને સાથે જ છે. ધર્માસ્તિકાય ગતિમાં નિમિત્તરૂપ છે. એ કંઈ પરાણે ચલાવે નહીં, પણ જે ચાલે તેને ચાલવામાં સહકાર કરે. એ વિના કેઈ ગમન કરી શકે નહીં. સિદ્ધ ભગવાન પણ ધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગયા. अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहि परिणदं णिच्च । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ॥८४॥
અTદત્તપુઃ સા હૈ સઃ વરાતઃ ઉનાઃ | गतिक्रियायुक्तानां कारणभूतः स्वयमकार्यः ।।८४।।
અર્થ : અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે, તે અકાર્ય છે, અર્થાત્ કેઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી.
વિવેચન : દ્રવ્યને પિતાના ગુણેમાં સ્થિર રાખે તે અગુરુલઘુ ગુણ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए । तह जीवपुग्गलाणं धम्मं दव्वं वियाहि ||८५॥ उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां धर्मं द्रव्यं विजानीहि ॥ ८५ ॥ અર્થ : જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે 'धर्मास्तिय' लागुवो.
૪૪
વિવેચન : ગતિ કરનારા દ્રવ્યેા જીવ અને પુદ્દગલ छे. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥ यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यं । स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ॥८६॥
અર્થ : જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્મોસ્તિકાય પણ છે એમ જાણેા. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે.
વિવેચન : ગતિમાનને સ્થિર કરવામાં અધર્મો સ્તકાય સહાયક છે.
जादो अलोगलोगो जेसिं सम्भावदो य गमणठिदी । दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ||८७ || जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थितिः । द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ॥ ८७ ॥
અર્થ : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લેક અલાકના વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય
Page #50
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૪૫
પિતાપિતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પિતે હલનચલન કિયાથી રહિત છે અને લેકપ્રમાણ છે.
વિવેચન : લેકનું માપ એ બે અચળ દ્રવ્યથી થયું છે. તે વિના લેક પરિમિત ન બને ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णद वियस्स । हवदि गती स प्पसरो जीवाणं पुग्गलाणं च ॥८॥
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य । भवति गतेः सः प्रसरो जीवानां पुद्गलानां च ॥८॥
અર્થ : ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે.
વિવેચન : ધર્મ અધર્મ જડ હેવાથી અત્યંત ઉદાસીન છે. (પવન ધજાને હલાવે છે તેમાં પવન પ્રેરક છે) સ્થિર પાણીમાં માછલાં હાલે ચાલે તેમાં પાણું ઉદાસીન કારણ છે. માછલાં પિતાના ઉપાદાન કારણથી ચાલે છે. विज्झदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। .. ते सगपरणामेहिं दु गमणं ठाणं च कुवंति ॥८९॥ विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति ।'
ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।।६।। | વિવેચન : જેની ગમનક્રિયા છે તેને જ વળી સ્થાન પણ સંભવે છે, તેથી જીવ પુદ્ગલ પોતપોતાના પરિણામે વડે જ ગતિસ્થિતિને કરે છે. તેમાં ધર્મ અધર્મ એ બે દ્રવ્ય ઉદાસીન સહકારી કારણે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
सव्वेसिं जीवाणं सेसाणं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोए हवदि आयासं ॥९०॥ सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च । .. यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशं ॥१०॥
અર્થ : સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને “કાકાશ કહીએ છીએ.
વિવેચન : અનંત અનંત જીવે છે, તે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. આકાશ સર્વ જીવોને અને બીજાં . દ્રવ્યને અવકાશ આપે છે.
जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥९१॥ .: जीवाः पुद्गलकायाः धर्माधर्मों च लोकतोऽनन्ये । ' તોડનાચતાવાશમંતવ્યનિરિવત હશે.
અર્થ : જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્ય લેકથી અનન્ય છે, અર્થાત લેકમાં છે; લેકથી બહાર નથી. આકાશલેથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને “અલેક કહીએ છીએ.
વિવેચન : કાકાશમાં બધાં દ્રવ્ય છે. ચારે તરફ અલકાકાશ અને વચમાં લેકાકાશ છે. જ્યાં બીજા નથી તે અલકાકાશ અનંત છે. આકાશનું કામ અવકાશ આપવાનું છે. જેમાં છ દ્રવ્ય રહ્યાં છે તે લોક છે. છ દ્રવ્ય આપણામાં છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
आगासं अवगासं गमणद्विदिकारणेहिं देदि जदि। उड्ढंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ।।९२॥
आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि । " ऊर्ध्वगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र ॥२॥
અર્થ છે જે ગમન અને સ્થિતિનું કારણ આકાશ હેત તે ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલેકમાં પણ ગમન હેત.
વિવેચન : અલકાકાશમાં ગતિ નથી. ત્યાં ધર્મ અધર્મ દ્રવ્ય નથી.
जमा उबरिट्ठाण सिद्धाणं जिणवरेहिं पण्णत्तं ।। . तमा गमणट्ठाणं आयासे जाण णस्थित्तिः ॥१३॥
यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तं । : तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ॥९३॥
અર્થ : જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્થકતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ मा नथी सेभ . .
વિવેચન : તેથી સિદ્ધ ભગવાન લેકના અગ્રભાગે રહ્યા છે. ગમનનું કારણ આકાશ હેત તે સિદ્ધ ભગવાન ઊર્ધ્વગમન સ્વભાવવાળા હેવાથી અલકમાં પણ ગમન કરત. जदि हवदि गमणहेद् आगास ठाणकारणं तेसि । पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्ढी ॥१४॥ . यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषां । । .. प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः ॥४॥
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૮
પંચાસ્તિકાય
અર્થ : જે ગમનને હેતુ આકાશ હેત અથવા સ્થાનને હેતુ આકાશ હેત, તે અલેકની હાનિ થાય અને લેકના અંતની વૃદ્ધિ પણ થાય.
વિવેચન : જે ગમન તથા સ્થિતિનું કારણ આકાશ હેત તે લેકાકાશ વધી જાય. तमा धम्माधम्मा गमणद्विदिकारणाणि णागासं । इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥१५॥
तस्माद्धर्माधों गमनस्थितिकारणे नाकाशं । इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वंताम् ।।१५।।
અર્થ : તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનું કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લેકને સ્વભાવ છેતા જી પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે.
વિવેચન : તેથી ધર્મદ્રવ્ય ગમનનું કારણ છે અને અધર્મદ્રવ્ય સ્થિતિનું કારણ છે. એમ સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનથી જાણુને ઉપદેશ્ય છે, તે આગમ અને અનુમાનથી વિચારતાં જણાય છે. “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ.”
धम्माधम्मागासा अपुधब्भूदा समाणपरिमाणा । पुधगुवलद्धिविसेसा करंति एगत्तमण्णत्तं ॥१६॥ धर्माधर्माकाशान्यपृथग्भतानि समानपरिमाणानि । पृथगुपलब्धिविशेषाणि कुर्वन्त्येकत्वमन्यत्वं ॥६६।।
અર્થ : ધર્મ, અધર્મ અને (ક) આકાશ અપૃથકભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી
Page #54
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૪૯
ત્રણે દ્રવ્યની પૃથફ ઉપલબ્ધિ છે; પિતાપિતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેક્તા છે.
વિવેચન : ધર્મ અને અધર્મ કાકાશમાં વ્યાપીને રહ્યાં છે. નિશ્ચયથી દરેક તિપિતાની સત્તામાં રહ્યાં છે.
आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा । मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु ॥९७॥
आकाशकालजीवा धर्माधर्मी च मूर्तिपरिहीनाः । मूतं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ॥१७॥
અર્થ : આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે.
વિવેચન : રૂપ રસ ગંધ સ્પર્શ જેમાં હોય તે મૂર્ત છે. બાકી અમૂર્ત છે. जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खधा खलु कालकरणा दु ॥९८॥ जीवाः पुद्गलकायाः सह सक्रिया भवन्ति न च शेषाः । पुद्गलकरणा जीवाः स्कंधाः खलु कालकरणास्तु ।।१८।।
અર્થ ? જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. '
વિવેચનઃ જીવ સ્વભાવથી નિષ્ક્રિય છે પરંતુ પુદ્ગલના સંબંધથી ક્રિયાવાન થાય છે. તેરમાના અંત સુધી યેગનું
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૦
પંચાસ્તિકાય
ચલાયમાનપણું છે, તેથી આત્માના પ્રદેશ કરે છે. કર્મ સહિત જીવ પુદ્ગલને પણ ચલાવે છે. કાળના નિમિત્તે જીવ અને પુદ્ગલ કિયા કરે છે. जे खलु इंदियगेज्झा विसया जीवेहि होंति ते मुत्ता।" सेसं. हवदि अमुत्तं चित्तं उभयं समादियदि ॥९९॥ ये खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्ताः । शेषं । भवत्यमूतं चित्तमुभयं समाददाति ॥९९।।
અર્થ જીવને જે ઇન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલ દ્રિવ્ય મૂર્ત છે; બાકીનાં અમૂર્ત છે. મન પિતાના વિચારના નિશ્ચિતપણથી બન્નેને જાણે છે
વિવેચન : સૂક્ષ્મ પુદ્ગલમાં પણ શક્તિ છે કે તે સ્થૂલતાને ધારણ કરે તે ઇંદ્રિયગ્રાહ્ય થઈ શકે. પુદ્ગલ સિવાય બાકીનાં દ્રવ્ય અમૂર્ત છે. ચેતના ગુણ જીવમાં જ છે. બાકીનાં જડ, અચેતન છે, कालो परिणामभवो परिणामो दबकालसंभूदो । दोण्हं एस सहावो कालो खणभंगुरो णियदो ॥१०॥
17ઃ વરણામમવઃ ઉરિણામો ટૂથવા સંપૂતઃ | - થોરેજ સ્વભાવ: : ક્ષણમંજુરો નિયતઃ ૨૦૦૧
. અર્થ : કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેને એમ સ્વભાવ છે. નિશ્ચયકાળથી “ક્ષણભંગુરકાળી હોય છે.
વિવેચન : નિશ્ચયથી કાલદ્રવ્ય છે, તેના સમય સમય પર્યાય થાય છે. જે જીવ અને પુદ્ગલના પરિણમનથી
Page #56
--------------------------------------------------------------------------
________________
• ૫૧
પંચાસ્તિકાય જણાય છે, તે વ્યવહારકાલ છે. कालो ति य ववदेसो सब्भावपरूवगो हवदि णिच्चो। उप्पण्णप्पद्धंसी अवरो दीहंतरट्ठाई ॥१०१॥ ." कालं इति च व्यपदेशः सद्भावप्ररूपको भवति नित्यः । उत्पन्नप्रध्वंस्यपरो दीघीतरस्थायी ॥१०१।।
અર્થ : કાળ એ શબ્દ સદ્દભાવને બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્ન વ્યયવાળે છે, અને દીર્ધાતર સ્થાયી છે. '
' ', વિવેચન : મૂળ પર્યાય એક સમય. સમયને સમૂહ તે સ્થૂલકાળ આવલી વગેરે છે. કાલ દ્રવ્ય નિત્ય છે. પર્યાય એક એક સમયવતી છે અને સ્થૂલ પર્યાય લાંબા છે.
एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा । लब्भंति दव्वसणं कालस्स दु णत्थि कायत्तं ॥१०२॥ एते कालाकाशे धर्माधर्मी च पुद्गला जीवाः । लभंते द्रव्यसंज्ञां कालस्य तु नास्ति कायत्वं ॥१०२।।
અર્થ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પગલે તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી.
વિવેચન : પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે અને કાળ દ્રવ્ય અસ્તિ છે પણ કાય નથી, કારણ કે એના આશુઓ જુદા જુદા છે, તેથી અસ્તિકાય કહેવાતું નથી. एवं पश्यणसारं पंचत्थियसंगहं. वियाणित्ता । जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ॥१०३॥
Page #57
--------------------------------------------------------------------------
________________
પર
પંચાસ્તિકાય
एवं प्रवचनसारं पञ्चास्तिकायसंग्रहं विज्ञाय । यो मुञ्चति रागद्वेषो सः गाहते दुःखपरिमोक्षं ॥१०३।।
અર્થ એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવે, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનને સંક્ષેપ તે જે યથાર્થપણે જાને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય.
- વિવેચન : બધું રાગદ્વેષ ઓછા કરવા જાણવું છે. છ દ્રવ્યોને વિચાર કરે તે કાલ આદિમાં મારાપણું ન થાય. ભગવાનનાં વચને રાગદ્વેષ ઓછા કરવા સાંભળવાનાં છે. मुणिऊण एतदळं तदणुगमणुज्झदो णिहदमोहो । पसमियरागबोसो हवदि हदपरावरो जीवो ॥१०४॥
ज्ञात्वैतदर्थ तदनुगमनोद्यतो निहतमोहः । । પ્રશમિતરાજો મવતિ સુતારાપર વીવઃ ૨૦૪
અર્થ આ પરમાર્થને જાણીને જે મિહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાને નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. " વિવેચન : જે એ લક્ષ રાખે છે તે મોક્ષે જાય છે. અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે પણ હવે રાગદ્વેષ ન કરે તે મેક્ષે જાય. "
" અહીં દ્રવ્ય—પંચાસ્તિકાયના વર્ણનરૂપ પહેલે અધ્યાય પૂર્ણ થયે. હવે બીજો અધ્યાય નવપદાર્થના વર્ણનરૂપ કહે છે.
ઈતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય.
Page #58
--------------------------------------------------------------------------
________________
,
.
.
આ જિનાય નમઃ નમઃ શ્રી સદ્દગુરુ
अथ नवपदार्थाधिकारः ॥२॥ द्रव्यस्वरूपप्रतिपादनेन शुद्धं बुधानामिह तत्त्वमुक्तम् । पदार्थभङ्गेन कृतावतारं प्रकीर्त्यते संप्रति वर्त्म तस्य ॥
अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं । तेसि पयत्थभंग मग्गं मोक्खस्स वोच्छामि ॥१०५॥
अभिवंद्य शिरसा अपुनर्भवकारणं महावीरं । तेषां पदार्थभङ्ग मार्ग मोक्षस्य वक्ष्यामि ॥१०॥
અર્થ ? મોક્ષના કારણે શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનને કહેલે પદાર્થપ્રભેદરૂપ મોક્ષને માર્ગ કહું છું.
વિવેચન : ભગવાન મહાવીરને મસ્તક નમાવી નવતત્વરૂપે જીવના પ્રભેદ કહે છે.
सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । .. मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ॥१०६॥ सम्यक्त्व ज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीनं । मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनां ॥१०६॥
અર્થ : સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્ય જીવને મોક્ષમાર્ગ હેય.
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪
પંચાસ્તિકાય વિવેચન : ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય અને ભગવાનનું કહેલું તત્વ જે જાણતા હોય અને વિષય પ્રત્યે જેને ઉદાસીનતા હોય તેને મેક્ષમાર્ગની પ્રાપ્તિ હેય છે. મનવચનકાયાની કિયા તે વાસ્તવ ચારિત્ર નથી. રાગદ્વેષ રહિત સમતારૂપ આત્માના સ્વરૂપમાં ઝળકવું તે ચારિત્ર છે. કષાય રહિત તે બારમેથી છે, પરંતુ તે પહેલાં પણ કષાયને ઉદય થાય તેને આત્મા તરફ લક્ષ રાખીને શમાવે છે તે ચારિત્ર છે. सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं । चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं ॥१०७।। सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम् । चारित्रं समभावो विषयेष्वविरूढमार्गाणाम् ॥१०७॥
અર્થ તત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વઃ, તત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર.
વિવેચન : આત્મપ્રતીતિ તે સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મસ્થિરતા તે સમ્યક્રચારિત્ર. जीवाजीवो भावो पुण्णं पावं च आसवं तेसिं । संवरणिज्जरबंधो मोक्खो य हवंति ते अट्ठा ॥१०८॥
जीवाजीवो भावी पुण्यं पापं चास्रवस्तयोः । संवरनिर्जरबंधा मोक्षश्च भवन्ति ते अर्थाः ॥१०८।।
અર્થ : “જીવ, “અજીવ, “પુણ્ય, “પાપ”, “આસંવ, “સંવર, નિર્જરા, “બંધ, અને “મેક્ષ એ ભાવે તે “તત્વ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
ખેંચાસ્તિકાય
૫૫
વિવેચન : માક્ષમાર્ગમાં આ નવ તત્ત્વ જાણવા
પ્રત્યેાજનભૂત છે.
जीवा संसारत्था णिव्वादा चेदणप्पमा दुविधा | उवओगलक्खणा वि य देहादेवीचारा ॥ १०९ ॥ जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ॥१०६॥
અર્થ : ‘સંસારસ્થ' અને સંસારરહિત’એમ એ પ્રકારના જીવેા છે. અને ચૈતન્યપયાગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવા છે.
વિવેચન : પહેલા તત્ત્વમાં જીવ છે, તે એ પ્રકારનાસંસારી અને સિદ્ધ. અને ચૈતન્ય લક્ષણ છે. સંસારી જીવ શરીર સહિત અને સિદ્ધ જીવ શરીર રહિત છે. पुढवीय उदगमगणी वाउवणप्फदिजीवसंसिदा काया । देति खलु मोहबहुलं फार्स बहुगा वि ते तेसिं ॥ ११०॥ पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पति जीवसंश्रिताः कायाः । ददति खलु मोहबहुलं स्पर्श बहुका अपि ते तेषां ॥ ११० ॥ અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવાને મેહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે.
વિવેચન : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેની કાયા છે તે પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય કહેવાય છે. એ જીવાને એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. તે દ્વારા તે સુખદુઃખ વેઠે છે. જીવસંશ્રિત એટલે જીવસહિત છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય.
ति स्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥१११॥ त्रयः स्थावरतनुयोगादनिलानलकायिकश्च तेषु त्रसाः । मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥१११॥
અર્થ : તેમાં ત્રણ સ્થાવર છે. અલ્પ ગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત એક ઇંદ્રિય જીવેટ જાણવા.
વિવેચન : અગ્નિકાય અને વાયુકાય ફરે છે તેથી ગતિત્રસ કહેવાય છે. કેઈ જીવ અગ્નિકાય અને વાયુકાયમાંથી નીકળીને સીધે મનુષ્ય ન થાય. एदे जीवणिकाया पंचविहा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ॥११२॥ एतें जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः । मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ॥११२॥
અર્થ ? એ પાંચ પ્રકારને જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેંદ્રિય છે, એમ સર્વરે કહ્યું છે. " વિવેચનઃ વાસ્તવિક રીતે તે એ પાંચે સ્થાવર मेन्द्रिय ® ४ छ. . अंडेसु पवड्ढेता गब्भत्था माणुसा य. मुच्छगया । जारिसया तारिसया जीवा एगेंदिया णेया ॥११३॥ अंडेषु प्रवर्द्धमाना गर्भस्था मानुषाश्च मूछीं गताः । यादृशास्तादृशा जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥११३॥
Page #62
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
અર્થ : ઈંડામાં જેમ પક્ષીને ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂઈગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ એકેન્દ્રિય જીવે પણ જાણવા.
વિવેચન : ઘણું લેકે સ્થાવરકાયમાં જીવ છે તે જાણતા નથી. પરંતુ ઈડમાં અને ગર્ભમાં જીવ મૂછિત અવસ્થામાં વધે છે તેમ ત્યાં પણ જીવ છે. . . संवुक्कमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रस फासं जे ते बेइंदिया जीवा ॥११४॥ शंबूकमातृवाहाः शङ्खाः शुक्तयोऽपादकाः च कृमयः । जानन्ति रसं स्पर्श ये ते द्वीन्द्रियाः जीवाः ॥११४॥
અર્થ શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવે રસ અને સ્પર્શને જાણે છે તે બે ઇન્દ્રિય જીવે જાણવા.
વિવેચન : શંખ, કેડાં, છીપ, કૃમિ વગેરે જ રસ અને સ્પર્શને જાણે તે બેઈદ્રિય છે. जूगागुंभीमक्कणपिपीलिया विच्छियादिया कीडा।। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ॥११५।।
यूकाकुंभीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः । जानन्ति रसं स्पर्श गंधं त्रींद्रियाः जीवाः ॥११५॥
અર્થ : જ, માંકડ, કીડી, વીંછી, આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાએ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે “ત્રણ ઇંદ્રિય જી" જાણવા.
વિવેચન : કીડી વગેરે રસ, સ્પર્શ, ગંધને જાણે તે તેઇંદ્રિય કહેવાય છે. '
Page #63
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
उसमसयमक्खिय मधुकरभमरा पतंगमादीया | रूपं रसं च गंध फासं पुण ते वि जाणंति ॥ ११६॥
૫૮
उद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः पतङ्गाद्याः । रूपं रसं च गंधं स्पर्शं पुनस्तेऽपिं जानन्ति ॥ ११६॥ अर्थ : डांस, भच्छर, भाभी, लभरी, लभरा, पतंग આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે ‘ચાર इंद्रिय भवो' लागुवा.
વિવેચન : ડાંસ, માખી વગેરે રૂપરસગંધસ્પર્શને જાણે તે ચાઇન્દ્રિય છે.
सुरणरणारयतिरिया वण्णरसफास गंधसहू | जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ॥११७॥ सुरनरनारकतिर्यञ्चो वर्णरसस्पर्शगंध शब्दज्ञाः । जलचरस्थलचरखचरा बलिनः पञ्चेन्द्रियाः जीवाः ॥ ११७ ॥
रार्थ : हेव, भनुष्य, नार, तिर्थंय, जयर, स्थलચર અને પ્રેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને छे; ते भगवान 'पांय इंद्रियवाणा छवे छे. વિવેચન : પંચેન્દ્રિય જીવ ચારે ગતિમાં છે. देवा चउष्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ॥ ११८ ॥ देवनिकायाः मनुजाः पुनः कर्मभोगभूमिजाः । तिर्यञ्चः बहुप्रकाराः नारकाः पृथिवीभेदगताः ॥ ११८ ॥
અર્થ : દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર
Page #64
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
પ૯
છે તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે.
વિવેચન : દેવમાં ભવનવાસી, વ્યંતર, તિષ ને વૈમાનિક એ ચાર મુખ્ય પ્રકાર છે. મનુષ્યના બે અને નારકીને સાત મુખ્ય પ્રકાર છે. એકેન્દ્રિયથી ચેઇદ્રિય સુધી બધા તિર્યંચ છે અને પંચેન્દ્રિય તિર્યંચ પણ ઘણા પ્રકારના છે.
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे च ते वि खलु । पापुणति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ॥११९।। क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु । प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात् ॥११९।।
અર્થ : પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને વેશ્યાના વશથી બીજા દેહમાં જાય છે.
વિવેચન : બાંધેલાં આયુષ પ્રમાણે જીવની ગતિ થાય છે. एदे जीवणिकाया देहप्प विचारमस्सिदा भणिदा। देहविहूणा सिद्धा भव्या संसारिणो अभव्या य ॥१२०॥ एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः । देहविहीनाः सिद्धाः भव्या संसारिणोऽभव्याश्व ॥१२०।।
અર્થ : દેહાશ્રિત જીના સ્વરૂપને એ વિચાર નિરૂપણ કર્યો, તેના “ભવ્ય અને “અભવ્ય એવા બે ભેદ છે. દેહરહિત એવા સિદ્ધભગવતે છે. - વિવેચન : બધા સંસારી જીવ એમ ચાર ગતિમાં ફર્યા કરે છે. તે દેહધારી છે અને સિદ્ધ ભગવાન દેહરહિત છે.
.
.
Page #65
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
સંસારી જીમાં પાછા બે ભેદ છે તેથી કઈ ભવ્યપણે અને કેઈ અભવ્યપણે પરિણમી રહ્યા છે. એ બધું જાણવાનું કારણ જીવતત્વની શ્રદ્ધા કરવા માટે છે. ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता । जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूपवंति ॥१२१॥ न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।।१२१।।
અર્થ : ઇક્રિયે જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધન માત્ર છે. વસ્તુતાએ તે જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ.
વિવેચન : ઇંદ્રિયે જીવ નથી પણ જાણનારે એ જે આત્મા તે જીવ છે. जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं विभेदि दुक्खादो। कुबदि हिदमहिदं वा भुजदि जीवो फलं तेसिं ॥१२२।।
जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात् । करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।।१२२॥
અર્થ : જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભેગવે છે તે જીવે છે.
વિવેચન : જેને જાણપણું છે, જે દેખે છે, તે જીવ છે. છ દ્રવ્યમાં જે જાણનારે છે તે જીવ છે. एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं । अभिगच्छदु अज्जीवं गाणंतरदेहिं लिंगेहिं ॥१२३।।
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૧
પંચાસ્તિકાય
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः । अभिगच्छत्वजीवं ज्ञानांतरितैर्लिङ्गः ॥१२३।।
વિવેચન : એમ બીજા પણ બહુ પર્યાયે વડે જીવને જાણીને હવે જ્ઞાનવિહીન ચિહ્નવડે અજીવને પણ જાણે.
आगासकालपुग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा । तेसि अचेदणतं भणिदं जीवस्स चेदणदा ॥१२४॥
સાશાસપુરાધર્મ ન સરિત ગીવાળા , .. तेषामचेतनत्वं . भणितं जीवस्य चेतनता ॥१२४॥
અર્થ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ. અને જીવને સચૈતન્ય કહીએ છીએ.
વિવેચન જીવ સિવાય બીજાં બધાં દ્રવ્યો અજીવ છે. એ દ્રવ્યમાં જાણપણું નથી. “મને દુઃખ થાય છે એવું જડને ન થાય. सुहृदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरतं । जस्सण विज्झदि णिच्चं तं समणा विति अज्जीवं ॥१२५॥
सुखदुःखज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वं । - यस्य न विद्यते नित्यं तं श्रमणां विंदंत्यजीवं ॥१२५॥ *, અર્થ : સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ અજીવ' કહે છે.
વિવેચન કે જૈન છયે દ્રવ્યને સત્ માને છે. વેદાંત કહે છે કે એક આત્મા સત્ય બાકી જગત મિથ્યા છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
આત્મા અનંત છે. તે સર્વને વેદાંત એક જ બ્રહ્મ માને છે. એમ જૈન અને વેદાંતમાં મહાન ભેદ છે. संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य । पोग्गलदव्वाप्पभवा होति गुणा पज्जया य बहू ॥१२६॥ संस्थानानि संघाताः वर्णरसस्पर्शगंधशब्दाश्च । पुद्गलद्रव्यप्रभवा भवन्ति गुणाः पर्यायाश्च बहवः ॥१२६।।
અર્થ : સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયે ઘણું છે.
વિવેચન : બેલવું, ચાલવું, ખાવું, પીવું, વગેરે સર્વ પુદ્ગલ છે. જ્યાં જોઈએ ત્યાં માયાના રંગ–પુદ્ગલજાલ તમાસા છે.
अरसमरूवमगंधमव्यत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिविसंठाणं ॥१२७॥
अरसमरुपमगंधमव्यक्तं चेतनागुणमशब्दं । जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थाने ॥१२७।।
અર્થ : અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એ જેને ચૈતન્યગુણ છે તે “જીવ છે.
વિવેચન : નિશ્ચયથી આત્માના ગુણ વિચારવા, જડના ગુણે વિચારવા ને ભેદ સમજે. ભેદજ્ઞાન કરવું. જીવનું સ્વરૂપ વચનથી કહી શકાય એવું નથી. “અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.” जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो । परिणामादो कम्म कम्मादो होदि गदिसु गदी ॥१२८॥
Page #68
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः । परिणामात्कर्म कर्मणो भवन्ति गतिषु गति: ॥१२८॥
અર્થ : જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે.
વિવેચનઃ સિદ્ધ થાય ત્યારે જીવ શુદ્ધ થાય છે. અશુદ્ધભાવથી કર્મ બંધાય છે, કર્મ જીવને સારી માઠી ગતિ કરાવે છે. गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो वा दोसो वा ॥१२९॥ ___ गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायते ।
तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा ॥१२९।।
અર્થ : ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇઢિયે અને ઇંદ્રિયેથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
વિવેચન ? ગતિની પ્રાપ્તિથી શરીર મળે છે. પછી પાંચ ઈદ્રિય અનુક્રમે મળે છે. ઇદ્રિ પુદ્ગલના ગુણોને ગ્રહણ કરે છે. તે નિમિત્તે રાગદ્વેષ કરી જીવ કર્મ બાંધે છે. जायदि जीवस्सेवं भावो संसारचकवालम्मि । इदिजिणवरेहिमणिदो अणा दिणिधणो सणिधणो वा ॥१३०॥
जायते जीवस्यैवं भावः संसारचक्रवाले । इति जिणवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा ॥१३०॥
અર્થ : સંસારચકવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવમાં કેઈ જીવેને સંસાર અનાદિસાંત છે, અને કેઈને અનાદિ અનંત છે, એમ ભગવાન સર્વરે કહ્યું છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૬
પંચાસ્તિકાય
- વિવેચન : એમ સંસારચક્રમાં વારંવાર જન્મમરણ કરત ફર્યા કરે છે. બધાય સંસારી જીવ અનાદિથી સંસારમાં છે. ભવિ જીવને સંસાર અનાદિસાંત અને અવિને અનાદિઅનંત સંસાર છે. मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि । विज्झदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो॥१३१॥
मोहों रागो द्वेषश्चितप्रसादश्च यस्य भावे । विद्यते तस्य शुभो वा अशुभो वा भवति परिणामः ।।१३१॥
અર્થ : અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે.
વિવેચન : શુભાશુભ ભાવનું કારણ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા છે.' सुहपरिणामो पुण्णं असुहो पावंति हदि जीवस्स । दोहं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ॥१३२॥
शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य । द्वयोः पुद्गलमात्रो भावः. कर्मत्वं प्राप्तः ॥१३२॥
અર્થ : જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે.
વિવેચન : શુભભાવ શુભ પરમાણુ ગ્રહણ કરાવે છે અને અશુભભાવ અશુંભ પરમાણું ગ્રહણ કરાવે છે. जमा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं । . जीवेण सुहं दुक्खं तह्मा कम्माणि मुत्ताणि ॥१३३॥
૫ PDF
Page #70
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૬૫
यस्मात्कर्मणः फलं विषयः स्पर्शेर्भुज्यते नियतं । जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि ॥१३३।।
વિવેચન : કર્મનું ફળ મૂર્ત છે કેમકે તે મૂર્ત વિષયને મૂર્ત સ્પર્શાદિ દ્વારા ભેગવતાં મૂર્ત એવા અશુદ્ધ ભાવરૂપે નિયમથી અનુભવાય છે, તેથી કર્મ મૂર્ત છે એમ न्मनुभान ४२॥य छे. .. मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि । जीवो मुशिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ॥१३४॥ मूर्तः स्पृशति मूतं मूर्तो मूर्तेन बंधमनुभवति । जीवो मूर्ति विरहितो गाहति तानि तैरवगाह्यते ।।१३४॥
વિવેચન : મૂર્તકર્મ મૂર્ત વર્ગણાને સ્પર્શે છે અને મૂર્ત મૂર્ત વડે બંધાય છે. અમૂર્ત એ જીવ મૂર્તકર્મ સાથે અને મૂર્તકર્મ જીવ સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહના પામે છે. रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो। . चितमि णस्थि कलुस्सं पुण्णं जीवस्स आसवदि ॥१३५॥
रागो यस्य प्रशस्तोऽनुकम्पासंश्रितश्च परिणामः । चित्ते नास्ति कालुष्यं पुण्यं जीवस्यास्रवति ॥१३५।।
વિવેચન : જેને પ્રશસ્ત રાગ અને અનુકંપાયુક્ત પરિણામ વર્તે છે તથા ચિત્તમાં કાલેષતા નથી, તે જીવને પુણ્ય આવે છે. अरहंतसिद्धसाहुसु भचि धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो ति वुच्चंति. ॥१३६॥
Page #71
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
अर्हत्सिद्धसाधुषु भक्तिधर्मे या च खलु चेष्टा । अनुगमनमपि गुरूणां प्रशस्तराग इति ब्रुवन्ति ॥१३६।।
વિવેચનઃ અહંત-સિદ્ધ સાધુમાં ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ અને ગુરુ આદિકને અનુસરવું તેને પ્રશસ્તરાગ જ્ઞાનીઓ કહે છે. तिसिदं बुभुक्खिदं वा दुहिदं दठूण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥१३७।। तृषितं बुभुक्षितं वा दुःखितं दृष्ट्वा यस्तु दुःखितमनाः । प्रतिपद्यते तं कृपया तस्यैषा भवत्यनुकम्पा ॥१३७।।
અર્થ : તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ “અનુકંપા.
વિવેચન : પ્રશ્ન-અનુકંપા એટલે શું ? . ખરી અનુકંપા તે કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણદયા અથવા અંતરદયા એ છે. એ મેક્ષનું કારણ છે અને લૌકિક અનુકંપા છે તે પુણ્યનું કારણ છે. कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज । जीवस्स कुणदि खोहं कलुसो ति य तं बुधा वेंति ॥१३८॥ क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य । जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा वदन्ति ।।१३८।।
અર્થ : કેધ, માન, માયા અને લેભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે.
વિવેચન : કષાયના તીવ્ર ઉદયથી ચિત્ત ડહોળાઈ જાય તે ક્ષેભ છે. કષાયરૂપ પવનથી ચિત્તરૂપી દરિયે ખળભળે
Page #72
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
છે. તે કષા મંદ હોય ત્યારે ચિત્તની પ્રસન્નતારૂપ શુભભાવ થાય છે. चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसयेसु । परपरितावपवादो पावस्स य आसवं कुणदि ॥१३९॥ चर्या प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु । परपरितापापवादः पापस्य चास्रवं करोति ।।१३९।।
અર્થ : ઘણું પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇંદ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવેને દુઃખ દેવું, તેને અપવાદ બેલ એ આદિ વર્તનથી જીવ “પાપ-આસવ’ કરે છે. - વિવેચન : આવતત્વ બે પ્રકારે પાપઆસવ અને પુણ્યઆસવ. જગતના જ આત્માને ભૂલીને ક્રિયા કરે છે તે પ્રમાદ છે. ચિત્તમાં કલેશ કરે, પાંચ ઇંદ્રિયના વિષયમાં લુબ્ધ થવું, બીજા ને દુખ આપવું, બીજાના અવર્ણવાદ બેલવા વગેરે અશુભભાવથી પાપ આવે છે, તેથી પાપ બંધાય છે. પાપથી છૂટે તે રસ્તે મળે. યત્ના ને ઉપગથી વર્તે તે પાપથી છૂટે. सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अत्तरदाणि । णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होंदि ॥१४०॥
संज्ञाश्च त्रिलेश्या इन्द्रियवशता चारौिद्रे । ज्ञानं च दुःप्रयुक्तं मोहः पापप्रदा भवन्ति ॥१४०॥
અર્થ : ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ વેશ્યા, ઇંદ્રિયવશતા, આર્ત અને રૌદ્રધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ ભાવ પાપ-આસવ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૮
પંચાસ્તિકાય
- વિવેચન : આહાર, ભય, મૈથુન, પરિગ્રહમાં ઇંદ્રિને આધીન વર્તે, ન્યાય અન્યાય ન વિચારે તે વિશેષ પાપ બાંધે. કૃષ્ણ નીલ કાપત લેશ્યાથી પાપ બંધાય. આર્તરૌદ્ર ધ્યાન કરે અને પાપકાર્યોને ધર્મ માને તે વિશેષ પાપ બાંધે. इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुटू ठुमग्गम्मि । जावतावत्तेहिं पिहियं पावासवं छिदं ॥१४१।।
इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठमार्गे । यावत्तावत्तेषां पिहितं पापास्र छिद्रं ॥१४१।।
અર્થ : ઇદ્રિ, કષાય અને સંજ્ઞાને જય કરવાવાળા કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રને નિરોધ છે એમ જાણવું.
વિવેચન એ બધાને જીતવાને પ્રયત્ન કરે તે પાપ આસવ રેકાય તે સંવરતત્વ છે. વિષય, કષાય અને સંજ્ઞા એ શત્રુઓ છે. એ જિતાશે તે લાભ થશે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदन्वेसु। णासवदि सुहं असुहं समसुहृदुक्खस्स भिक्खुस्स ॥१४२।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा सर्वद्रव्येषु । नास्रवति शुभमशुभं समसुखदुःखस्य भिक्षोः ॥१४२।।
અર્થ : જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનતૃષ્ટિના ધણી નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી.
વિવેચન જે વસ્તુને યથાર્થ જાણે છે અને જે રાગદ્વેષ નથી કરતા તે મહાપુરુષને શુભાશુભ આસંવ રેકવારૂપ સંવર થાય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૬૯
जस्स जदा खलु पुण्ण जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥१४३॥
यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य । संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः ॥१४३।।
અર્થ : જે સંયમીને જ્યારે યુગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મફ્તત્વને “સંવર છે, 'निरोध' छे.
વિવેચન : મનવચનકાયાની પ્રવૃત્તિ રેકે, પાપમાં કે પુણ્યમાં ન પ્રવર્તાવે તેને સંવર થાય છે. संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं । कम्माण णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ॥१४४॥
संवरयोगाभ्यां युक्तस्तपोभियश्चेष्टते बहुविधैः । कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतं ॥१४४॥
અર્થ: વેગને નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિર્જરા કરે છે.
વિવેચને ? મનવચનકાયાના વેગને રોકી તપ કરે તેને નવાં કર્મ ન બંધાય અને ઘણી નિર્જરા થાય છે. जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं । मुणिऊण झादि णियदं गाणं सोसंधुणोदि कम्मरयं ॥१४५॥ ___ यः संवरेण युक्तः आत्मार्थप्रसाधको ह्यात्मानं । ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं च संधुनोति कर्मरजः ॥१४५।।
અર્થ ? જે આત્માર્થને સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાખે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય વિવેચન : જેને રાગદ્વેષ મહ નથી તેને સંવર થાય છે. પછી આત્મધ્યાનમાં લીનતા થાય ત્યારે ઘણા કર્મની નિર્ભર કરે છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स सुहासुहडहणो झाणमओ जायए अगणी ॥१४६॥
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म । तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ॥१४६।।
- અર્થ જેને રાગ, દ્વેષ તેમજ મેહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે.
વિવેચન : રાગદ્વેષ દૂર થયા વિના આત્મધ્યાન ન થાય. સાથે માન્યતા સાચી જોઈએ. જે ન હોય તેને જીવ માની બેસે છે. હું કાઉસગ્ન કરું છું, પણ શું કર્યું? ઉપયોગ પરમાં છે. પિતાના સ્વરૂપનું ભાન ઓળખાણ નથી. સમક્તિ નથી ત્યાં ખરી સમાધિ નથી. મનવચનકાયાની બાહ્યપ્રવૃત્તિને રેકીને અગ્નિશિખાની જેમ જ્ઞાનમાં સ્થિર થવું તે ધ્યાન છે.
જ્યાં શુદ્ધભાવ છે એવા પંચપરમેષ્ઠીમાં ભાવ રાખવાના છે. ધ્યાન એટલે આત્મા સ્થિર થાય તે. “શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ.” जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो तेण हवदि बंधो पोग्गलकम्मेण विविहेण ॥१४७॥
यं शुभाशुभमुदीर्णं भावं रक्तः करोति यद्यात्मा । . स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ॥१४७॥
વિવેચન : ઉદયાગત કર્મ અનુસાર રક્ત થઈને જીવ
Page #76
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૭૧
જે શુભાશુભ ભાવાને કરે છે, તે વડે તે વિવિધ કર્મપુદ્ગલાથી બંધાય છે.
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभृदो | भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥
योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसंभूतः । भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेष मोहयुतः || १४८ ||
વિવેચન : યાગ નિમિત્તે કર્મ ગ્રહણ થાય છે અને ભાવનિમિત્તે બંધાય છે. અહીં મનવચનકાયાના વ્યાપારથી આત્માના પ્રદેશાનું ચલાયમાન થવું તે યાગ છે અને રાગદ્વેષમાહયુક્ત આત્માનાં પિરણામ તે ભાવ છે. हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस कारणं भणिदं । तेर्सि पिय रागादी तेसिमभावे ण बज्झति ॥ १४९ ॥ हेतुच्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम् । तेषामपि च रागादयस्तेषामभावेन न बध्यन्ते ॥ १४९ ॥ વિવેચન : ઉદ્દયાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર, આઠ પ્રકારના કર્મ બાંધવાના પ્રત્યયેા છે, તેમાં પણ આત્માના રાગાદિ ભાવ હેતુ છે, કેમકે રાગાદિના અભાવમાં પ્રત્યયા બાંધી શકતા નથી.
दुमभावे नियमा जायदि णाणिस्स आसवणिरोधो । आसवभावेण विणा जायदि कम्मस्स द णिरोधो ॥ १५० ॥ दु हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः । आस्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः ॥ १५०॥
વિવેચન : હેતુના અભાવમાં નિયમથી જ્ઞાનીને આસવનિરાધ થાય છે અને આસવનિરાધથી કર્મોના નિધ થાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨
પંચાસ્તિકાય
कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरसी य । पावदि इंदियरहिदं अव्वावाहं सुहमणंतं ॥१५१।।
कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च । प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तं ॥१५१॥
વિવેચન : જ્યારે કર્મોના અભાવથી આત્મા સર્વજ્ઞ અને સર્વલેકદશ થાય છે, ત્યારે ઇન્દ્રિયાતીત અનંત અવ્યાબાધ સુખને પામે છે. . दंसणणाणसमग्गं. झाणं णो अण्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ॥१५२॥
दर्शनज्ञानसमग्रं ध्यानं नो अन्यद्रव्यसंयुक्तं । जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ॥१५२॥
અર્થ દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતુથી ધ્યાવે છે તે મહાત્મા 'वापसहित' छे.
વિવેચન : દર્શનશાન ઉપગથી ભરપૂર આત્મા અસંગ છે એવું ધ્યાન જ્યારે થાય ત્યારે આત્મસ્થિરતા થાય છે. जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि । ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ॥१५३॥
यः संवरेण युक्तो निर्जरनथ सर्वकर्माणि । .. व्यपगतवेद्यायुष्को मुञ्चति भवं तेन स मोक्षः ।।१५३।।
અર્થ : જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતે છતે વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે..
Page #78
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૭૩
વિવેચન : સંવર થાય તા જ નિર્જરા થાય. ભાવમેાક્ષ તેરમે અને દ્રવ્યમેક્ષ ચૌક્રમે થાય. કેવળજ્ઞાન થયા પછી છ મહિનાની અંદર માક્ષે જવાના હાય તે સમ્રુદ્ધાત કરવા જ પડે. વધુ કાળ હોય તે કરે કે ન પણ કરે. અહીં નવતત્ત્વની વાત પૂર્ણ થઈ. હવે બાકીની ૨૦ ગાથા ચૂલિકારૂપ છે,
मोक्षमार्गप्रपंच सूचिका चूलिका ॥
जीवसहावं गाणं अप्पडिहददंसणं अणष्णमयं । चरियं च तेसु यिदं अस्थित्तमर्णिदियं भणियं ॥ १५४ ॥ ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयं ।
जीवस्वभावं
चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितं ।। १५४ ॥ અર્થ : જીવના સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એવા સ્થિર સ્વભાવ) તે ‘નિર્મલ ચારિત્ર’ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.
વિવેચન : જીવના સ્વભાવ જ્ઞાનદર્શનસ્વરૂપ છે. જ્ઞાનને તદ્ન ઘાત કરે એવું કાઇ કર્યું નથી. સંપૂર્ણજ્ઞાન અવરાઈ ન જાય. જ્ઞાનદર્શન સંપૂર્ણ પ્રગટે ત્યાર પછી આવરણ ન થાય, જ્ઞાનદર્શન પેાતાનું સ્વરૂપ છે.
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ । जदि कुणदि सगं समयं पव्भस्सदि कम्मबंधादो ॥ १५५ ॥ जीव: स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः । यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात् ॥ १५५।। અર્થ : વસ્તુપણે આત્માના સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૪
પંચાસ્તિકાય
છે તે દ્રષ્ટિથી અનિર્મલ છે. જે તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તે કર્મબંધથી રહિત થાય.
વિવેચન : જેમ પાણીમાં બીજી વસ્તુઓ આવવાથી મલિન દેખાય છે, છતાં પાણી તે પાણુરૂપે જ રહે છે તેમ આત્માને સ્વભાવ તે નિર્મલ છે. પિતાના સ્વભાવમાં રહે તે મુક્ત થાય. “સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું” (ઉ. છા. ૫). સમ્યગ્દર્શનથી પિતાને સ્વભાવ પ્રગટે પછી સંવરનિર્જરા કરતો જીવ કર્મબંધથી મુક્ત થાય છે. जो परदव्वम्मि सुहं असुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥१५६॥ यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावं । स स्वकचरित्रभ्रष्टः परचरितचरो भवति जीवः ॥१५६।।
અર્થ : જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ “સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને પરચારિત્ર આચરે છે એમ જાણવું. - વિવેચન : પરને લઈને શુભાશુભ ભાવ થાય છે અને તેથી કર્મ બંધાય છે. સ્વભાવમાં જીવ રહે તે મેક્ષ થાય. શુભાશુભભાવ તે સંસાર છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મેક્ષસ્વભાવ.” શુભાશુભમાં ચારિત્રથી ભ્રષ્ટ છે. ચારિત્ર એટલે સ્થિરતા. સમ્યગ્દર્શન થાય પછી ચારિત્ર આવે છે. ચારિત્ર અને પછી સાધુને સિદ્ધદશાનું જ ચિત્ત પ્રવર્તે છે છડ્રેથી સાતમે અને સામેથી છટ્ટે એમ થયા કરે, પછી બળ વધે ત્યારે શ્રેણી માંડે. શુભાશુભભાવ છે તે ચારિત્રથી ભ્રષ્ટતા છે. ચારિત્રના ઘણા ભેદ છે. આ વાત કરી તે નિશ્ચયનયની છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૫
પંચાસ્તિકાય 'आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण । सो तेण परचरित्तो हव दित्ति जिणा परूवंति ॥१५७॥
आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन । स तेन परचरित्रः भवतीति जिनाः प्ररूपयन्ति ॥१५७॥
અર્થ : જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વે કહ્યું છે.
વિવેચન : ધર્મક્રિયામાં જેટલે અંશે રાગ તેટલે અંશે પુણ્ય, જેટલા અંશે વીતરાગભાવ તેટલા અંશે નિર્જરા. જ્ઞાની છે તે સ્વરૂપસ્થિરતા માટે બને તેટલે ઉદ્યમ કરે છે. જેનું ફળ પુણ્ય કે પાપ આવે તે પરચારિત્ર છે. जो सव्वसंगमुक्को अणण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सोसगचरियं चरदि जीवो॥१५८॥ यः सर्वसङ्गमुक्तः अनन्यमनाः आत्मानं स्वभावेन । जानाति पश्यति नियतं सः स्वकचरितं चरति जीवः ॥१५८।।
અર્થ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે સ્વચારિત્ર આચરનાર જીવ છે.
વિવેચનઃ જે અસંગ થયા છે, મારું જગતમાં કશુંયે નથી એવું જેને થયું છે, જેને થયું છે, જેનો સ્વભાવ જાણવા દેખવાને છે તે સ્વચારિત્ર આચરનાર જીવ છે. चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा। दसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ॥१५९॥
चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं चरत्यात्मनः ॥१५६।।
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૬
પંચાસ્તિકાય અર્થ : પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે.
પિતાના સ્વરૂપમાં પોતાના ગુણપર્યાયને અનુભવ કરે તે જ સ્વસમય, સ્વચારિત્ર, સંયમ, તપ, ધ્યાન બધું એક છે. સ્વચારિત્રમાં આવવા નિશ્ચયનયની પ્રધાનતા કરવી પડે, વ્યવહારનય ગૌણ કરે પડે. “સર્વ જીવ છે સિદ્ધસમ” એ દ્રષ્ટિથી જુએ તે કેના પર રાગ અને તેના પર દ્વેષ? હું શુદ્ધ છું. પરને જોવાનું બંધ કરે તે પિતામાં સ્થિર થાય. સ્વસમય તે જ મેક્ષમાર્ગ છે.
धम्मादीसदहणं सम्मत्तं णाणमंगपुन्वगदं ।। चिट्ठा तवंहि चरिया ववहारो मोक्खमग्गोत्ति ॥१६०॥ धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतं । चेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ॥१६०।।
અર્થઃ ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકૃત્વ, બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે “વ્યવહાર–મેક્ષમાર્ગ છે.
વિવેચન : વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” જે વ્યવહારથી નિશ્ચયમાં પહોંચાય તે ખરે વ્યવહાર છે. વ્યવહાર સાચો હોય પરંતુ તે દ્વારા હેતુ સધાય તે સફળ, નહીં તે નિષ્ફળ કહેવાય. વ્યવહાર સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર મનવચનકાયાની પ્રવૃત્તિને આધીન છે, સાધન છે. સાધ્ય નિશ્ચયમેક્ષમાર્ગ છે. णिच्चयणयेण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचिवि अण्णं ण मुयदि सो मोक्खमग्गोत्ति ।१६१॥
Page #82
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
निश्चयनयेन भणितस्त्रिभिस्तैः समाहितः खलु यः आत्मा। न करोति किंचिदप्यन्यं न मुञ्चति स मोक्षमार्ग इति ॥१६१।।
અર્થ : તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતું નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં “નિશ્ચય-મેક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે.
વિવેચન : વ્યવહાર રતત્રયને આધારે આત્મામાં સ્થિરતા કરે ત્યાં નિશ્ચયમેક્ષમાર્ગ છે. जो चरदि णादि पिच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं । सो चारितं गाणं दसणमिदि णिच्चिदो होदि ॥१६२॥ यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयं । स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति ॥१६२॥
અર્થ જે આત્મા આત્મસ્વભાવમય એવા જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
વિવેચનઃ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ બધા ગુણે આત્મામાં રહે છે, બહાર નથી. जेण विजाणादि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि । इदि तं जाणदि भविओ अभव्वसत्तो ण सद्दहदि ॥१६३।। येन विजानाति सर्व पश्यति स तेन सौख्यमनुभवति । इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धते ॥१६३॥
અર્થ : જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવેની પ્રતીતિ ભવ્યને થાય છે, અભયને થતી નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૮
પંચાસ્તિકાય
વિવેચન : સમ્યગ્દર્શન આદિનું સ્વરૂપ જાણ જીવ સમાધાન પામે છે. આત્મભાવમાં રહે તે સમાધિ છે શમસંવેગાદિ ગુણે પણ સમ્યગ્દર્શન વિના બેજારૂપ છે, સમ્યગ્દર્શન સહિત રત્નરૂપ છે. “સમ્યફ શબ્દ સાંભળતાં જ આત્માને રોમાંચ થાય તેને સમ્યગ્દર્શન થાય એમ દેવચંદ્રજી કહે છે. સાચી વસ્તુ જેમ છે, તેમ ભગવાને કહી છે, તે ભવ્યથી મનાય છે, અભવ્યથી મનાતી નથી. તૈક્ષorrળવત્તાન મોકરવમળો.ત્તિ વિદ્રવાળિ . साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ॥१६४।। दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि । सधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा ॥१६४।।
અર્થ : દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે, તેની સેવાથી “મેક્ષ” પ્રાપ્ત થાય છે, અને (અમુક હેતુથી) “બંધ” થાય છે એમ મુનિઓએ કહ્યું છે.
વિવેચનઃ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મેક્ષમાર્ગ છે. રાગદ્વેષ હોય ત્યાં સુધી બંધનું કારણ છે. સમ્યગ્દર્શન આદિ સહિત શ્રેણીમાં વર્તતાં છતાં ત્યાં પણ બંધ થાય છે. જ્યાં સુધી શુભાશુભ ભાવ છે ત્યાં સુધી કર્મક્ષય ન થાય, પુણ્ય બંધાય છે. પરવસ્તુને સંગ છે તે બંધનું કારણ છે. अण्णाणादो णाणी जदि मण्णादि सुद्धसंपओगादो। हवदित्ति दुक्खमोक्ख परसमयरदो हवदि जीवो ॥१६५॥
अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात् । भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।।१६५।।
Page #84
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૭૯
વિવેચન : જે જીવ અજ્ઞાન વડે એમ માને કે શુદ્ધ એવા અદ્વૈતાની ભક્તિથી જ દુઃખક્ષયરૂપ મેક્ષ થાય છે, તા તે જીવ પરસમયમાં રક્ત થાય છે.
अरहंत सिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो । बंधदि पुण्णं बहुसो ण दु सो कम्मक्खयं कुणदि ॥ १६६ ॥ अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः ।
बध्नाति पुण्यं बहुशो न तु स कर्मक्षयं करोति ॥ १६६ ॥ અર્થ : અદ્વૈતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વે કર્મના ક્ષય કરતા નથી.
વિવેચન : આત્મામાં લીન થયા વિના કર્મક્ષય ન થાય. રામચંદ્રજી જ્યારે લંકા પર ચઢાઈ કરીને આવ્યા ત્યારે રાવણુ બહુરૂપી વિદ્યા સાધવા શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ગયા અને ત્યાં પદ્માસન વાળીને તે પર માતીના સાથિયા કરીને ધ્યાનમાં બેઠે. તેની ખબર હનુમાન આદિને પડી. પછી તેઓ વિશ્ન કરવા આવ્યાં. ઘણાં વિજ્ઞો કર્યાં. મંદોદરીને માયાથી મતાવીને કહ્યું કે આ તમારી મંદેદરીને હરી જાઉં છું. તા પણ રાવણુ ધ્યાનથી લેશ માત્ર ચળ્યા નહીં. આટલું ધ્યાન કર્યું પણ એ નિર્જરા અર્થે ન કર્યું. બીજી વસ્તુની ઇચ્છા હતી. પદ્મપુરાણમાં આચાર્ય કહે છે કે આટલું જો રાવણે માક્ષને અર્થે કર્યું હાત તા માક્ષ થાત. વસ્તુની ઇચ્છા છે ત્યાં આર્તધ્યાન છે.
जस्स हिदयेणुमत्तं वा परदव्वहि विज्जदे रागो । सोण विजाणदि समयं सगस्स सव्वागमधरोवि ॥ १६७॥
Page #85
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
यस्य हृदयेऽणुमात्रो वा परद्रव्ये विद्यते रागः । स न विजानाति समयं स्वकस्य सर्वागमधरोऽपि ॥ १६७ ॥ અર્થ : જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વે આગમના જાણકાર હાય તા પણ ‘સ્વસમય' નથી જાણતા એમ જાણવું.
વિવેચન : સાધુ હાય તે મરતાં સુધી સત્પુરુષની સેવા કરે, પણ લક્ષ ખીજો હાય તેા પુણ્ય બંધાય પણ મેક્ષ ન થાય. શ્રુતકેવલી હાય અને પરમાં વૃત્તિ ગઈ તા પ્રમાદ છે માટે “ સમય ગોયમ મા વમાણ ” એમ મહાવીર ગૌતમને કહે છે.
८०
धरिदु जस्स ण सक्कं चित्तुन्भामं विणा दु अप्पाणं । रोधो तस्स ण विज्झदि सुहासुहकदस्स कम्मस्स || १६८ ||
धत्तुं यस्य न शक्यश्चित्तोद्भ्रामं विना त्वात्मनं । रोधस्तस्य न विद्यते शुभाशुभकृतस्य कर्मणः || १६८।। વિવેચન : ચિત્તવિભ્રમના નિરોધ શુદ્ધ આત્મભાવ વિના થતા નથી. અને જેનું ચિત્ત વિક્ષેપ પામેલું છે તેને શુભાશુભ કર્મના નિરોધ નથી.
तम्हा णिog दिकामो सिंगो णिम्ममो य हविय पुणो । सिद्धे कुणदि भर्त्ति णिव्वाणं तेण पप्पादि ॥ १६९॥ तस्मान्निवृत्तिकामो निस्सङ्गो निर्ममत्वश्च भूत्वा पुनः । सिद्धेषु करोति भक्ति निर्वाणं तेन प्राप्नोति ॥ १६६॥
અર્થ : તે માટે સર્વ ઇચ્છાથી નિવર્તી નિઃસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણુને
પ્રાપ્ત થાય.
Page #86
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
વિવેચન : બધી ઈચ્છા રેકીને સિદ્ધસ્વરૂપની ભકિત ર્યા વિના, તેની સાથે અભેદભાવ થયા વિના મેક્ષ ન થાય. જેને આત્મસ્વરૂપનું ભાન છે તેનું કહેલું માન્ય થયા વિના સમ્યદર્શન ન થાય. સમજણ ફેરવવાની છે. અંતર ફેરવવાનું છે. सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स मुत्तरोइस्स । दूरयरं णिव्वाणं संजमतवसंपओत्तस्स ॥१७०॥
सपदार्थ तीर्थंकरमभिगतबुद्धेः सूत्ररोचिनः । दूरतरं निर्वाणं संयमतपःसम्प्रयुक्तस्य ।।१७०॥
અર્થ : પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તે તેને મેક્ષ કંઈ દૂર નથી.
વિવેચન : જે સાચે છે તે સાચાને જ ભજે છે. મૂર્તિમાન મેક્ષ તે પુરુષ છે.” (૨૪૯) સપુરુષ એળખવા મુશ્કેલ છે. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” પુરુષ પરમાત્મા છે, એમ થાય ત્યારે જ ભક્તિ ઊગે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે)(૨૫૪) માહાસ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન થાય. પ્રત્યક્ષ સદ્દગુરુને મેટો ઉપકાર છે. સિદ્ધસમાન આત્મા છે. એમાં ભક્તિ, લીનતા થાય તે મોક્ષનું કારણ છે. નિગ્રંથપ્રવચનમાં રૂચિ તે સમ્યક્ત્વનું કારણ છે. પિતાના આત્માને જાગૃત કરવા ભક્તિ કરવાની છે.
अरहंतसिद्धचे दियपवयणभत्तो परेण णियमेण । जो कुणदि तवोकम्मं सो सुरलोंग समादियदि ॥१७१॥
Page #87
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन । यः करोति तपःकर्म स सुरलोकं समादत्ते ॥१७१॥
અર્થ : અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જે તપશ્ચર્યા કરે છે તે તે નિયમથી દેવલેકને અંગીકાર કરે છે.
વિવેચન : ભક્તિ વગેરેમાં પ્રશસ્તરાગથી પુણ્ય બંધાય છે. તેથી સારી ગતિ થાય છે. तम्हा णिव्वुदिकामो रागं सवत्थ कुणदि मा किंचि । सो तेण वीदरागो भवियो भवसायरं तरदि ॥१७२॥ तस्मानिवृत्तिकामो रागं सर्वत्र करोतु मा किंचित् । स तेन वीतरागो भव्यो भवसागरं तरति ॥१७२।।
અર્થ તેથી ઈચ્છામાત્રની નિવૃત્તિ કરે. સર્વત્ર કિંચિત્ર માત્ર પણ રાગ કરે મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે.
વિવેચન : પરવસ્તુની ઈચ્છા છે, ત્યાં સુધી બંધ છે. ક્યાંય પણ રાગ ન કરે. વીતરાગ થયા વિના ભવસાગર ન કરાય. ગૌતમસ્વામીએ જ્યાં સુધી ભગવાન ઉપર રાગ રાખે ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું, પણ જ્યારે રાગ છૂટ્યો ત્યારે મેક્ષ થ. मग्गप्पभावणटुं पवयणभत्तिप्पचोदिदेण मया । भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ॥१७३॥
मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया । भणितं प्रवचनसारं पञ्चास्तिकायसंग्रहं सूत्रं ॥१७३।। અર્થ : માર્ગને પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની
Page #88
--------------------------------------------------------------------------
________________
પંચાસ્તિકાય
૮૩
ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું.
વિવેચન : બધાયે પ્રવચનને સાર “પંચાસ્તિકાય” માં આવી જાય છે. “દ્રવ્યાનુયેગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે” (૮૬૬). એ કરવાનું છે. એ રહસ્ય હૃદયમાં એંટે તે મિક્ષ થાય. દર્શનમેહ ઘટે, પાંચ ઇંદ્રિયના વિષયમાં ઉદાસીનતા થાય અને પુરુષને વેગ હોય તે જ આ પંચાસ્તિકાયશાસ્ત્ર પરિણમે છે. શ્રદ્ધા પણ વિશેષ નિર્મલ દ્રવ્યાનુગથી થાય છે. એના મુખ્ય પાત્ર મુનિ છે, તેમ છતાં સમ્યક્ત્વ નિર્મલ થવાનું કારણ છે. એક વચન પણ જ્ઞાનીનું હૃદયમાં ઊતર્યું તે કલ્યાણ થઈ ગયું. આ પંચાસ્તિકાય સમાધિમરણનું કારણ છે. મૂળ ગ્રંથ શ્રી કુંદકુંદાચાર્યને રચેલે છે. તે ઉપરથી પરમ કૃપાળુદેવે ગુજરાતી અવતરણ કર્યું છે તે સરલ હેવાથી સમજાય એવું છે.
ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ્
Page #89
--------------------------------------------------------------------------
Page #90
--------------------------------------------------------------------------
________________ WS