________________
પંચાસ્તિકાય
૨૯
આવરણ ખસે ત્યારે પ્રકાશે. બહારથી આવતું નથી. समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धित्ति णिदिवा ॥५०॥ समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ॥५०॥
અર્થ : સમવર્તિત્વ સમવાય અપૃથફભૂત અને અપૃથફસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણને સંબંધ વિતરાગેએ અપૃથકસિદ્ધ કહ્યો છે.
વિવેચન : ગુણગુણીના અભેદને સમવાય સંબંધ કહે છે. એક હોય ત્યાં બીજું હેય જ. એ ચારે પ્રકારે આત્મા અને જ્ઞાન અભેદરૂપ જ છે. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसा हि । दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति । ॥५१॥ वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषा हि । द्रव्यतश्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ॥५१॥
અર્થ : વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલ દ્રવ્યથી ભેદપણે કહેવાય છે.
વિવેચન : પુદ્ગલ પરમાણુમાં રૂ૫ રસ સ્પર્શાદિ डाय छे. ते मलेथे छे. दसणणाणाणि तहा जीवणिबद्धवाणि गण्णभूदाणि । ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो ॥५२॥
दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुते हि नो स्वभावात् ।।५२।।