________________
પંચાસ્તિકાય
सव्वेसिं जीवाणं सेसाणं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोए हवदि आयासं ॥९०॥ सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च । .. यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशं ॥१०॥
અર્થ : સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને “કાકાશ કહીએ છીએ.
વિવેચન : અનંત અનંત જીવે છે, તે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. આકાશ સર્વ જીવોને અને બીજાં . દ્રવ્યને અવકાશ આપે છે.
जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥९१॥ .: जीवाः पुद्गलकायाः धर्माधर्मों च लोकतोऽनन्ये । ' તોડનાચતાવાશમંતવ્યનિરિવત હશે.
અર્થ : જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્ય લેકથી અનન્ય છે, અર્થાત લેકમાં છે; લેકથી બહાર નથી. આકાશલેથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને “અલેક કહીએ છીએ.
વિવેચન : કાકાશમાં બધાં દ્રવ્ય છે. ચારે તરફ અલકાકાશ અને વચમાં લેકાકાશ છે. જ્યાં બીજા નથી તે અલકાકાશ અનંત છે. આકાશનું કામ અવકાશ આપવાનું છે. જેમાં છ દ્રવ્ય રહ્યાં છે તે લોક છે. છ દ્રવ્ય આપણામાં છે.