________________
પંચાસ્તિકાય
आगासं अवगासं गमणद्विदिकारणेहिं देदि जदि। उड्ढंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ।।९२॥
आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि । " ऊर्ध्वगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र ॥२॥
અર્થ છે જે ગમન અને સ્થિતિનું કારણ આકાશ હેત તે ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલેકમાં પણ ગમન હેત.
વિવેચન : અલકાકાશમાં ગતિ નથી. ત્યાં ધર્મ અધર્મ દ્રવ્ય નથી.
जमा उबरिट्ठाण सिद्धाणं जिणवरेहिं पण्णत्तं ।। . तमा गमणट्ठाणं आयासे जाण णस्थित्तिः ॥१३॥
यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तं । : तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ॥९३॥
અર્થ : જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્થકતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ मा नथी सेभ . .
વિવેચન : તેથી સિદ્ધ ભગવાન લેકના અગ્રભાગે રહ્યા છે. ગમનનું કારણ આકાશ હેત તે સિદ્ધ ભગવાન ઊર્ધ્વગમન સ્વભાવવાળા હેવાથી અલકમાં પણ ગમન કરત. जदि हवदि गमणहेद् आगास ठाणकारणं तेसि । पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्ढी ॥१४॥ . यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषां । । .. प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः ॥४॥