________________
ખેંચાસ્તિકાય
૫૫
વિવેચન : માક્ષમાર્ગમાં આ નવ તત્ત્વ જાણવા
પ્રત્યેાજનભૂત છે.
जीवा संसारत्था णिव्वादा चेदणप्पमा दुविधा | उवओगलक्खणा वि य देहादेवीचारा ॥ १०९ ॥ जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ॥१०६॥
અર્થ : ‘સંસારસ્થ' અને સંસારરહિત’એમ એ પ્રકારના જીવેા છે. અને ચૈતન્યપયાગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવા છે.
વિવેચન : પહેલા તત્ત્વમાં જીવ છે, તે એ પ્રકારનાસંસારી અને સિદ્ધ. અને ચૈતન્ય લક્ષણ છે. સંસારી જીવ શરીર સહિત અને સિદ્ધ જીવ શરીર રહિત છે. पुढवीय उदगमगणी वाउवणप्फदिजीवसंसिदा काया । देति खलु मोहबहुलं फार्स बहुगा वि ते तेसिं ॥ ११०॥ पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पति जीवसंश्रिताः कायाः । ददति खलु मोहबहुलं स्पर्श बहुका अपि ते तेषां ॥ ११० ॥ અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવાને મેહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે.
વિવેચન : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેની કાયા છે તે પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય કહેવાય છે. એ જીવાને એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. તે દ્વારા તે સુખદુઃખ વેઠે છે. જીવસંશ્રિત એટલે જીવસહિત છે.