________________
પંચાસ્તિકાય.
ति स्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥१११॥ त्रयः स्थावरतनुयोगादनिलानलकायिकश्च तेषु त्रसाः । मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥१११॥
અર્થ : તેમાં ત્રણ સ્થાવર છે. અલ્પ ગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત એક ઇંદ્રિય જીવેટ જાણવા.
વિવેચન : અગ્નિકાય અને વાયુકાય ફરે છે તેથી ગતિત્રસ કહેવાય છે. કેઈ જીવ અગ્નિકાય અને વાયુકાયમાંથી નીકળીને સીધે મનુષ્ય ન થાય. एदे जीवणिकाया पंचविहा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ॥११२॥ एतें जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः । मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ॥११२॥
અર્થ ? એ પાંચ પ્રકારને જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેંદ્રિય છે, એમ સર્વરે કહ્યું છે. " વિવેચનઃ વાસ્તવિક રીતે તે એ પાંચે સ્થાવર मेन्द्रिय ® ४ छ. . अंडेसु पवड्ढेता गब्भत्था माणुसा य. मुच्छगया । जारिसया तारिसया जीवा एगेंदिया णेया ॥११३॥ अंडेषु प्रवर्द्धमाना गर्भस्था मानुषाश्च मूछीं गताः । यादृशास्तादृशा जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥११३॥