SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાસ્તિકાય ૮૩ ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. વિવેચન : બધાયે પ્રવચનને સાર “પંચાસ્તિકાય” માં આવી જાય છે. “દ્રવ્યાનુયેગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે” (૮૬૬). એ કરવાનું છે. એ રહસ્ય હૃદયમાં એંટે તે મિક્ષ થાય. દર્શનમેહ ઘટે, પાંચ ઇંદ્રિયના વિષયમાં ઉદાસીનતા થાય અને પુરુષને વેગ હોય તે જ આ પંચાસ્તિકાયશાસ્ત્ર પરિણમે છે. શ્રદ્ધા પણ વિશેષ નિર્મલ દ્રવ્યાનુગથી થાય છે. એના મુખ્ય પાત્ર મુનિ છે, તેમ છતાં સમ્યક્ત્વ નિર્મલ થવાનું કારણ છે. એક વચન પણ જ્ઞાનીનું હૃદયમાં ઊતર્યું તે કલ્યાણ થઈ ગયું. આ પંચાસ્તિકાય સમાધિમરણનું કારણ છે. મૂળ ગ્રંથ શ્રી કુંદકુંદાચાર્યને રચેલે છે. તે ઉપરથી પરમ કૃપાળુદેવે ગુજરાતી અવતરણ કર્યું છે તે સરલ હેવાથી સમજાય એવું છે. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ્
SR No.007152
Book TitlePanchastikay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy