________________
૩૨
પંચાસ્તિકાય
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं । सो तेण तस्स कत्ता हवदिति य सासणे पदिदं ॥५७॥ कम वेदयमानो जीवो भावं करोति यादृशकं । स तेन तस्य कर्ता भवतीति च शासने पठितं ॥५७।।
વિવેચન : પૂર્વકર્મને વેદતે જીવ જેવા પ્રકારે ભાવ કરે છે, તેવા પ્રકારે પિતાના તે ભાવેને તે કર્તા થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्झदे उवसमं वा। खइयं खओवस मियं तम्हा भावं तु कम्मकदं ॥५८॥ कर्मणा विनोदयो जीवस्य न विद्यत उपशमो वा । क्षायिकः क्षायोपमिकस्तस्माद्भावस्तु कर्मकृतः ।।५८।।
વિવેચન : કર્મ વિના જીવને રાગાદિ ઉદયભાવ ન હોય અથવા ઉપશમ, પશમ કે લાયકભાવ પણ ન હોય. તેથી ભાવ કર્મકૃત પણ છે. भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता । ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥५९॥ भावो यदि कर्मकृतः आत्मा कर्मणो भवति कथं कर्ता ? न करोत्यात्मा किंचिदपि मुक्त्वान्यं स्वकं भावं ॥५९।।
વિવેચન : ભાવ જે કર્મકૃત છે તે પછી આત્મા કર્મને ર્તા કેવી રીતે થાય છે? ઉત્તર-આત્મા પિતાના ભાવ સિવાય અન્ય કંઈ કરતું નથી. भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि । ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥६०॥